Gujarat

માણાવદર આઈ.ટી.આઈ.માં પ્રવેશસત્ર શરૂ

માણાવદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશપત્ર 2023 માટે એડમિશનના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં આઈ.ટી.આઈ.માં ઉપલબ્ધ ફીટરમેકેનિકલ ડીઝલકોમ્પ્યુટર તેમજ સુઇંગ એન્ડ ટેકનોલોજી જેવા ટ્રેડ માટે ધોરણ ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ફોર્મ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31-8-2023 છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણાવદરના આચાર્ય પી.આર.અપારનાથીની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *