Gujarat

પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે આયુર્વેદા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

 નીલકંઠ આયુર્વેદા નડિયાદ દ્વારા આયોજિત આયુર્વેદા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં નીલકંઠ આયુર્વેદના ડોક્ટર રાજેશ વર્મા સર દ્વારા આયોજીત આયુર્વેદ ઉપચારથી તણાવ થી કઈ રિતે બચી શકાય તેમજ ,ખોરાક માં કઈ વસ્તુ શરીર માટે  કેટલા પ્રમાણમાં ફાયદાકારક રહશે શરીર ને કેટલા પ્રમાણ માં નુકસાનકારક રહશે,પાણી કેટલા પ્રમાણ માં હોવું જોઈએ અને પાણી આપડા શરીર માટે કેટલું ઉપયોગી છે અને સ્વસ્થ શરીર માટે ઉંધ કેટલા કલાક લેવી જોઈએ જેવી વિવિધ માહિતી ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકલવ્ય નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ તથા કોલેજના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.