Gujarat

વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા

મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર) નિઝામપુરાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.