Gujarat વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા Posted on April 30, 2024April 30, 2024 Author JKJGS Comment(0) મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા ખાતે સિગ્નેચર રેલીમાં મહર્ષિ અરવિંદ હિન્દી પ્રાથમિક શાળા નંબર 47 (સવાર) નિઝામપુરાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.