જામનગર શહેરમાં ચાંદી બજાર પાસે આવેલ જી.પી.યો પોસ્ટ ઓફિસ પાસે આવેલ શ્રીશેઠજી જૈન દેરાસર ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે દેરાસરમાં ભવ્ય આંગી કરવામાં આવી હતી. સાથે જ, ભવ્ય રોશની થી દેરાસરને શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભાવનાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


