આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 100મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ હોય જેને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બાર ગામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ કાર્યકરો અને આગેવાનો સાથે નિહાળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


