જામજોધપુર તાલુકાના કડબાલ જયેશભાઇ સોઢા ( બાપા સીતારામ ) પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ . ૭૬ , ૦૦૦ હજારનો ચેક મામલતદાર ને અર્પણ કરાયો
હાલ ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના નામના વાયરસે ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા વિશ્વની આ મહામારી ને કાબુમાં લેવા લોકડાઉન સહિત મેડિકલક્ષેત્રે તેમજ ભારત ભરની જનતાને સહાયરૂપ થવા અનેક જાતના આવકાર દાયક પગલાં ભરી રહી છે સરકાર દ્વારા લોકોને આર્થિક સહાય તેમજ રોકડ સહાય પણ આપી આમ જનતાને મદદરૂપ થાય છે ત્યારે ભારતના નાગરિકની પણ સરકાર ને મદદરુપ થવાની ફરજ છે તે ફરજ ના ભાગરૂપે જામજોધપુર તાલુકાના બાપા સીતારામ કડબાલધામ પરિવાર દ્વારા પણ સરકારને સહાયરૂપ થવાના હેતુથી રૂ . ૧૧ , ૧૧૧ ભાવનાબેન ભરતભાઈ સોઢા કડબાલ , રૂ . ૨૧ . ૧૧૧ જયેશભાઇ ભરતભાઈ સોઢા ( બાપા સીતારામ કડબાલ ધામ ) રૂ . ૧૧ , ૧૧૧ શીતલબેન જીતેન્દ્રભાઈ ગઢીયા ( વિરપુર જલારામ ) રૂ . ૧૧ , ૧૧૧ હેતલબેન રાજેશકુમાર આડતીયા ( જામકંડોરડા ) રૂ . ૧૧ , ૧૧૧ બિંદ યાબેન કૌશિકકુમાર પોપટ ( ઈશ્વરીયા વાળા ) હાલ જામજોધપુર દ્વારા કુલ રકમ રૂ . ૭૬ ૬૬૬ નો ચેક જામજોધપુર મામલતદાર શ્રી કાછડ સાહેબને મુખ્યમંત્રી રાહતફંડ માં આપવા અર્પણ કરેલ હતો
તસવીર વિજય બગડા જામજોધપુર