Gujarat

છોટાઉદેપુર ના પીપલેજ મમ્મા માર્ગરેટ સ્કૂલ ખાતે 13મી સપ્ટેમ્બર ના રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાંજના આગેવાનોની બેઠક યોજાઇ હતી.

આજે છોટાઉદેપુર ના પીપલેજ મમ્મા માર્ગરેટ સ્કૂલ ખાતે 13મી સપ્ટેમ્બર ના રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાંજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. આ બેઠક માં 13મી સપ્ટેમ્બર રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી ના ભાગરૂપે વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.જેમાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક માં 13મી સપ્ટેમ્બર ના રોજ થનાર ઉજવણી માં જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો થવાના છે અને આમાં કોઈ વિરોધ થવાનો નથી, આ બેઠક માં આદીવાસી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના પ્રોફેસર અર્જુન રાઠવા,આદિવાસી સમાજ આગેવાન નરેન્દ્ર રાઠવા,જામસિંગ રાઠવા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે જામસિંગ રાઠવાએ જણાવ્યું હતું કે આ ઉજવણીમાં અમે કોઈનો વિરોધ કરવાના નથી અમારા હક્કો માટે આદિવાસી સમાજની લડાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230820-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *