પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પડધરી તાલુકાના ઉકરડા ગામે રહેતો નીતિન ગોરધનભાઈ દેત્રોજા નામનો યુવાન રામપર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જતા મોત તેનું મોત નીપજ્યાનું સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરતા પડધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી નીતિનભાઈ નો મૃતદેહ તેમના પરિવારને સોંપી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે તપાસ શરૂ કરી છે
અહેવાલ- નિખીલ ભોજાણી


