Gujarat

જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો

જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો

જેવો અમદાવાદ થી ત્રણ દિવસ પહેલા વિરનગર આવ્યા હતા

પુંજાભાઈ સોલંકી ના 28.5.2020 ને ગુરુવાર ના રોજ કોરોના સેમ્પલ લીધેલ હતા

જેવો ને 108 મારફતે આજે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે

પુંજાભાઈ સોલંકી વિરનગર ના આંબેડકર નગર માં રહે છે

જસદણ તાલુકા માં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

✍ ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20200529-WA0448.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *