ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા તાલુકાના દ્રોણ ગામે ગિરગઢડા થી 5.કિ.મિ અંદર દ્રોણ ગામે ગંગદેવ પરિવાર ના બિરાજમાન સુરપુરા બાપનો હવન શનિવાર તા 9.4.2022 ના રોજ જ્યાં પ્રતિ વર્ષે નિ જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી આઠમ ના રોજ તારીખ 09/04/2022 ને શનિવારે કુલદીપક સુરપુરા બાપાનો હવન રાખેલ હોય જે સવારે 8:00 કલાકે પ્રારંભ થશે 12 :30 કલાકે બિડુ હોમાવવાનુ મુહર્ત રાખેલ હોય સમગ્ર ગંગદેવ પરીવારજનો ને બાપાના હવન તથા ચૈત્રી નવરાત્રી ના દર્શન તથા બપોરે પ્રસાદી નો લાભ લેવા વિનંતી છે…
