હિતેન્દ્ર ગોસ્વામી અને નિલેશભાઈ દેસાઈ ના જન્મ દિવસ નિમિત્તે ગાયો ને ટોઢા અને મકાઈ ભરડા નૂ ભોજન કરાવ્યુંગૌરક્ષક દળ ના પ્રમુખ સાઈકીરણ બારોટ,અને ધવલ ભાઈ ચૌધરી, અલ્પેશ ભાઈ ઢાકોર રાજેશભાઈ ના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય કરવામાં આવ્યું.રિપોર્ટર વિતલ પીસાવાડિયા




