રૂ. ૨.૮૦ કરોડનાખર્ચેરસ્તાનાનવનિર્માણકાર્યનેમળીમંજૂરી
જામનગર, તા. ૧૪ ઓગસ્ટ,રાજ્યનાકૃષિ, પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલેજામનગરતાલુકાનાબજરંગપૂર, વિજયપુર, ભરતપુરથીઊંડડેમસુધીનાનિર્માણાધિનરોડનુંખાતમુહર્તકર્યુંહતું. મુખ્યમંત્રીગ્રામસડકયોજનાહેઠળસ્ટેટહાઇવેથીબજરંગપૂર ૨ કિમી, બજરંગપુરથીવિજયપુરસુધી ૧.૩૦ કિમીઅનેભરતપુરથીઊંડડેમએપ્રોચરોડ ૧.૫૦ કિમીસુધીનાકુલરૂ. ૨ કરોડ ૮૦ લાખનાખર્ચેપાકારસ્તા, વાઇડનિંગઅનેરિસરફેસનાવિકાસકાર્યોમંજૂરકરવામાંઆવ્યાછે.
વિવિધગામોનાખાતમુહર્તપ્રસંગેકૃષિમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેરાજ્યસરકારનાહૈયેસતતપ્રજાનુંહિતવસેલુંછે. જામનગરતાલુકામાંઅત્યારસુધીમાંરોડરસ્તાનાકુલરૂ. ૧૦૦ કરોડથીવધુનાવિકાસકાર્યોનેમંજૂરીઆપવામાંઆવીછે. આ પાકારસ્તાબનવાથીઆજુબાજુનાનંદપુર, અમરાપર, પીઠડીયાગામોનાલોકોઆસાનીથીજામનગરજિલ્લાઅનેશહેરસુધીઅવરજવરકરીશકશે. તેમણેદરેકગ્રામજનનેહરઘરતિરંગાયાત્રામાંસામેલથવામાટેઅપીલકરીહતી.
આ પ્રસંગેજિલ્લાપંચાયતપ્રમુખશ્રીધરમશીભાઈચનિયારા, જિલ્લાપંચાયતકારોબારીસમિતીઅધ્યક્ષશ્રીભરતભાઈબોરસદિયા, જિલ્લાભાજપપ્રમુખશ્રીરમેશભાઈમુંગરા, જિલ્લાભાજપમહામંત્રીશ્રીદિલીપભાઈભોજાણી, શ્રીપ્રવિણસિંહજાડેજા, જામનગરતાલુકાપંચાયતપ્રમુખશ્રીહસમુખભાઈફાચરા, જામનગરતાલુકાભાજપપ્રમુખશ્રીમુકુંદભાઈસભાયા, જોડિયાતાલુકાભાજપપ્રમુખશ્રીભરતભાઈદલસાનીયા, જામનગરતાલુકાપંચાયતસદસ્યશ્રીકાંતિલાલભાઈદુધાગરા, હાપામાર્કેટિંગયાર્ડડાયરેકટરશ્રીદયાળજીભાઈભીમાણી, નંદપુરગામનાભાજપઅગ્રણીશ્રીચંદ્રેશભાઇસોજીત્રા, વિજયપૂરગ્રામઆગેવાનશ્રીહેમંતભાઈબોરસદિયા, વરણાગામનાસરપંચશ્રીદીપકભાઈકોઠીયા, બેરાજાગામનાસરપંચશ્રીશૈલેષભાઈસાવલિયા, જગાગામનાસરપંચશ્રીકિરીટસિંહજાડેજા, મેડીગામનાસરપંચશ્રીભરતભાઈપટેલ, બજરંગપૂરગામનાસરપંચશ્રીજીલુભાઈ, ખારાવેઠાગામનાસરપંચશ્રીગોકળભાઇભંડેરી, કાર્યપાલકઇજનેરશ્રીછૈયાભાઈ, આજુબાજુનાગામોમાંથીપધારેલાઆગેવાનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓતેમજબહોળીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.