પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. શંખેશ્વરના તારાનગર નો શખ્સ ચોરીના ૧૦ મોબાઇલ સાથે એસઓજી ટીમના હાથે ઝડપાયો. મોબાઇલ ચોરીના ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું.. પાટણની એસઓજી ટીમ દ્વારા ચોરીના 10 મોબાઇલ સાથે શંખેશ્વર ના તારાનગરના શખ્સને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ […]
Author: Admin
પાટણના ચોરમારપૂરા સ્થિત નિર્માણ પામેલ કેન્દ્રીય વિદ્યાલય બિલ્ડીંગ નું પાટણ ધારાસભ્યે રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું..
પાટણ.. અનિલ રામાનુજ પાટણ.. પાટણના ચોરમારપૂરા સ્થિત નિર્માણ પામેલ કેન્દ્રીય વિદ્યાલય બિલ્ડીંગ નું પાટણ ધારાસભ્યે રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું.. નવીન બનેલ કેન્દ્રીય વિદ્યાલય નું બિલ્ડીંગ ત્વરિત ચાલુ થાય તે માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરાશે : ધારાસભ્ય.. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રૂપિયા 20 કરોડના અંદાજિત ખર્ચ સાથે કેન્દ્રીય વિદ્યાલય નુ નિર્માણ કાર્ય છેલ્લા […]
રાધનપુર રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો .
પાટણ.. રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો . *રાધનપુર ધારાસભ્યની PM ને રજુઆત દિલ્હી સરાઈ રોહીલા ટ્રેન નં.20983 ને રાધનપુર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો …* પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી […]
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 ની તડામાર તૈયારી
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 ની તડામાર તૈયારી જુનાગઢ શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન દ્વારા બાયપાસ રોડ પર ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં ગરબા નું આયોજન તા. ૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું છે. આ આયોજન […]
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો.
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો. સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગ૨ પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી […]
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો.
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો. સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગ૨ પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી […]
સાવરકુંડલા મહિલા કોલેજ સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી યોજાવામાં આવી 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા.
સાવરકુંડલા મહિલા કોલેજ સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી યોજાવામાં આવી 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા. વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું નુતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાગૃતિ કેળવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કેરિયર કાઉન્સેલિંગ અને ડેવલપમેન્ટ […]
શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો
શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ માંથી ડો.દીપકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંસ્થા અને સંસ્થાના કાર્યક્રમો વિશે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને સાથો સાથ તેમણે સંસ્થા માટે જરૂરી મદદ ની ખાતરી આપી હતી. તાલિમાર્થી બહેનોને આશિર્વચન સાથે ભવિષ્યની જરૂરી સાવચેતી વિષયક વાત કરી હતી.અને […]
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા શિક્ષણ પરિવાર ગુજરાત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા શ્રી દિનેશભાઈ દિહોરા સાહેબના માર્ગદર્શન હેઠળ દર વર્ષે “બાળ પ્રતિભા શોધ સ્પર્ધા” નું આયોજન કરવામાં […]
જુનાગઢ ડી.ડી.ઓ.ને ત્રણ વર્ષના મંજૂર થયેલા રોડ રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા રજૂઆત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા
જુનાગઢ ડી.ડી.ઓ.ને ત્રણ વર્ષના મંજૂર થયેલા રોડ રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા રજૂઆત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા (માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના મંજૂર થયેલા ૧૩૦ કરોડ રકમના કુલ ૭૬ કામો તાકીદે પૂર્ણ કરવા લેખિત રજૂઆત) ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના ડામર કામ, નાલા, પુલિયા, મેજર બ્રિજ, સુવિધાપંથ, તેમજ કાચામાંથી ડામર રોડ જેવા […]










