પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં ગત રાત્રે પડેલા અનરાધાર વરસાદને લઈને શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા, નિચાણવાળા વિસ્તારના સોસાયટીનાં ઘરોમાં પાણી ઘૂસ્યા. *વલ્લભનગર સોસાઈટીના 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયાં,ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા.* પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગત રાત્રે અનરાધાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં વરસાદી […]
Author: Admin
શંખેશ્વરમાં ભારે વરસાદ વરસતા ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર શંખેશ્વરમાં ભારે વરસાદ વરસતા ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા.. *ઈન્દિરાનગરમાં પાણીમાં ફસાયેલા 200 લોકોને સલામત સ્થળે ખસેડાયા..* પાટણ જિલ્લામાં સતત 2 દિવસ થી મેઘમહેર યથાવત છે.ત્યારે શંખેશ્વર તાલુકામાં પણ અવિરત વરસાદ ચાલુ રહેતા શંખેશ્વરનું મોટું તળાવ છલોછલ ભરાતા તળાવના પાણી હાઇવે રોડ ઓળંગી સોસાયટીઓમાં અને ઇન્દિરા નગરમાં પ્રવેશ […]
પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેરની સાથે કહેર વર્તાવ્યો: આબીયાણા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે હાલાકી..
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર.. પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેરની સાથે કહેર વર્તાવ્યો: આબીયાણા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે હાલાકી.. *ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો,પાણીના નિકાલની ઝડપથી વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી..* *ગામડી વિસ્તારમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી.. લોકોના ઘરો સુધી પહોચ્યા વરસાદી પાણી* […]
રાજકોટ જિલ્લાના કુવાડવાના આંગણવાડીની બહેનો દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ.
રાજકોટ જિલ્લાના કુવાડવાના આંગણવાડીની બહેનો દ્વારા પોષણ માહની ઉજવણી કરાઈ. રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રની મહિલાઓ અને બાળકોને સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સાતમાં “પોષણ માહ” ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય ઘટકના કુવાડવાના તમામ આંગણવાડી […]
રાજકોટની પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ ડોક્ટર્સના ચક્ષુદાન માટે શપથ.
રાજકોટની પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ ડોક્ટર્સના ચક્ષુદાન માટે શપથ. રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ બાળકના ઘડતરમાં જે રીતે માતા-પિતા અને શિક્ષકોનું યોગદાન હોય તેમ સમાજ સ્વસ્થ અને નિરોગી રહે તે માટે ડોક્ટર્સ કાર્યરત રહી પોતાનું યોગદાન આપતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી ખરા અર્થમાં થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કમલસિંહ ડોડીયા, […]
રાજકોટ શહેરમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે જારી કરાયેલા પ્રતિબંધક આદેશો.
રાજકોટ શહેરમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે જારી કરાયેલા પ્રતિબંધક આદેશો. રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપિત ગણપતિજીની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે […]
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે લાખના મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યો.
રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે લાખના મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કર્યો. રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલની મદદથી રૂપિયા ૪.૭૪ લાખની કિંમતના ૩૦ મોબાઈલ વિવિધ માલિકોને પરત કર્યા હતા. રાજકોટમાં ગુમ તેમજ ચોરી થયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને અનુલક્ષીને, […]
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વયં શિક્ષકદિન ની ઉજવણી
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વયં શિક્ષકદિન ની ઉજવણી શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વયં શિક્ષકદિન ઉત્સાહભેર ઉજવવામાં આવેલ. જેમાં શાળાનાં વિદ્યાર્થી ભાઇ બહેનો દ્વારા શિક્ષક બની ને શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. આજના દિવસે આચાર્ય તરીકે ની ભૂમિકા ધોરણ 10 નાં વિદ્યાર્થી વાઘેલા માનવભાઇ સહેન્દ્રભાઈ એ બજાવેલ. આજના આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાનાં […]
ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી.
ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી. ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ.ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા ગત તા.૦૧-૦૯-૨૦૨૪ના રોજ સોસાયટીના ચેરપર્સન શ્રી જયશ્રીબેન વડોદરિયાના અધ્યક્ષસ્થાને સભાસદોની હાજરીમાં મળેલી. સોસાયટીના મેનેજર વિરેન્દ્રસિંહ ભાટીએ સભામાં કાર્યસૂચિ મુજબના ઠરાવો રજૂ કર્યા હતા જેને સાધારણ સભાએ બહાલી આપી હતી. […]
વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધાર ને સપ્ટેમ્બર-૨૪ માસ ની રાશનકીટ નુ વિતરણ કરાયુ.
વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધાર ને સપ્ટેમ્બર-૨૪ માસ ની રાશનકીટ નુ વિતરણ કરાયુ. સુરેન્દ્રનગર મા રહેતા દલિત, વિચરતી અને વિમુક્ત જાતિઓ ના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી, વાંસફોડા સમુદાય ના જરુરિયાતમંદ ,અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકો ને એક માસ ચાલે તેટલા કરીયાણા ની કીટ નુ […]










