પાટણ – ભાવનગર વાયા ચાણસ્મા એસટી બસ શરૂ કરવા પાટણ સાંસદનો વાહન વ્યવહાર મંત્રીને પત્ર.. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ ગુજરાત રાજ્ય ના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ને પાટણ થી ભાવનગર વાયા ચાણસ્મા એ. ટી.બસ રૂટ સત્વરે ચાલુ કરવા માટે ની લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સાંસદ દ્રારા કરાયેલ રજુઆત મા […]
Author: Admin
જાણોઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કઇ આવશ્યક વિગતોને અપડેટ કરાવવી જરુરી છે?
જાણોઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કઇ આવશ્યક વિગતોને અપડેટ કરાવવી જરુરી છે? અમરેલી તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૪ (મંગળવાર) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ. ૬,૦૦૦ (ત્રણ સમાન હપ્તામાં) સહાય તેમના ખાતામાં-ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.)થી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર […]
જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે અમરેલી, ૧૦, સપ્ટેમ્બર.૨૦૨૪ (મંગળવાર) અમરેલી જિલ્લાના યુવાઓને રોજગારી માટે વિકલ્પ મળી રહે તેવા હેતુથી અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આગામી તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે […]
ચાણસ્મા નગર પાલિકા સામે તેમજ વિસ્તારની જાહેર શૌચાલયોમાં દારૂડીયાઓ દ્વારા દારૂ પી ને ફેકેલી ખાલી પોટલીઓ જોવા મળતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા….
ચાણસ્મા નગર પાલિકા સામે તેમજ વિસ્તારની જાહેર શૌચાલયોમાં દારૂડીયાઓ દ્વારા દારૂ પી ને ફેકેલી ખાલી પોટલીઓ જોવા મળતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા…. ચાણસ્મા નગરની જાહેર મુતરડીઓ માં દારૂની ખાલી પોટલી પડેલી હોવાથી અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી પેશાબ કરવા જવું પરેશાન… ચાણસ્મા નગર માં છેલ્લાં ઘણા સમય થી અસામાજિક પ્રવૃત્તિઓ એ માઝા મૂકી છે […]
ચોરીના ચાર મોબાઇલ સાથે મેથાણનો મીર યુવાન ઝડપાયો..
ચોરીના ચાર મોબાઇલ સાથે મેથાણનો મીર યુવાન ઝડપાયો.. પાટણના કાકોશી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ચોરીના ચાર મોબાઇલ સાથે મેથાણ ગામના મીર યુવાનને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓએ વાહન ચોરીઓ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે ના.પો.અધિ.કે. કે પંડ્યા નાઓના […]
સાંતલપુર ના દૈસર આયુષ્યમાન આરોગ્ય મંદિરની કામગીરી ની નેશનલ કક્ષાએ નોંધ લેવાઈ..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુર ના દૈસર આયુષ્યમાન આરોગ્ય મંદિરની કામગીરી ની નેશનલ કક્ષાએ નોંધ લેવાઈ.. રાષ્ટ્રીય કક્ષાની ટીમે દૈશર આરોગ્ય મંદિરની મુલાકાત લીધી.. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈસર ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની વિશેષ કામગીરી તથા સગવડોની નોંધ નેશનલ કક્ષાએ લેવાઇ છે. ત્યારે દિલ્હીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર દૈસરની […]
હારીજ ના તંબોડિયા ગામેથી ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ..
હારીજ ના તંબોડિયા ગામેથી ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ.. ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.14789 નો મુદ્દામાલ જપ્ત કરાયો.. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરોની હાટડીયો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બુમરાણ વચ્ચે ગતરોજ પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે બાતમીના આધારે હારીજ તાલુકાના તંબોડીયા ગામની ડેરી ની બાજુ માં ભાડા ના મકાન […]
રાજુલા સિવિલ હોસ્પિટલમાં આશીર્વાદરૂપ સેવાઓ મળશે
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા રાજુલા સિવિલ હોસ્પિટલમાં આશીર્વાદરૂપ સેવાઓ મળશે રાજુલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર માટે સાધનો વસાવવા ગ્રાન્ટ મંજુર કરતી સરકાર રાજુલામાં આવેલી જનરલ હોસ્પિટલમાં કાયમીના 350 જેટલા ઓપીડી કેસો તપાસવામાં આવે છે રાજુલા શહેર ઉપરાંત આજુબાજુના ૭૨ ગામો માટે અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આશીર્વાદરૂપ એવી રાજુલા જનરલ હોસ્પિટલમાં […]
રાજકોટ શહેર કક્ષાની “પ્રતિભા શોધ સ્પર્ધા” નો શુભારંભ.
રાજકોટ શહેર કક્ષાની “પ્રતિભા શોધ સ્પર્ધા” નો શુભારંભ. રાજકોટ શહેર તા.૯/૯/૨૦૨૪ ના રોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ શહેર દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શહેર કક્ષાની “પ્રતિભા શોધ સ્પર્ધા” કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય વડે શુભારંભ કરવામાં […]
ત્રણ પરગણાના કવિઓનો ‘સમાસ’ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે યોજાયો.
ત્રણ પરગણાના કવિઓનો ‘સમાસ’ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે યોજાયો. બોટાદકર સાહિત્ય સભા- બોટાદ, કવિતાકક્ષ- ભાવનગર અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ- અમરેલીના કવિઓનો “સમાસ” કવિતા થકી સંવાદ કાર્યક્રમ બોટાદ કવિશ્રી બોટાદકર કૉલેજ ખાતે સંપન્ન થયો… કવિશ્રી ફિરદૌસ દેખૈયા દ્વારા કર્ણપ્રિય અવાજમાં ‘મીઠા મધુ ને મીઠા મેહુલા’ ગીતથી બોટાદકરજીની વંદના કરી… દીપ પ્રાગટયથી […]







