પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર)* PCPNDT ACT-૧૯૯૪ અન્વયે જાતીય પરીક્ષણના ગુન્હાઓ રોકવાના અમલીકરણ માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજિસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓના સમગ્ર વિસ્તારને આવરી લેતા સી.સી.ટી.વી લગાવવા અને સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ ૨૪×૭ કલાકનું ૩૦ દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે. અમરેલી અધિક […]
Author: Admin
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરનામામાં ફેરફાર
ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરનામામાં ફેરફાર અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર) લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભાવનગર (એકમ) કચેરી કાર્યરત થયા તારીખથી ભાવનગર સ્થિત એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત હતી. જે કચેરીનું સ્થાળાંતરણ તા.૨૭ ઓગસ્ટ, ૨૦૨૪થી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર એકમ, એસ-૩ બીજો માળ, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. […]
જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ માટે હાઇટ હન્ટઃ સપ્ટેમ્બરની તા.૦૯ થી તા.૧૧ દરમિયાન યોજાશે
જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ માટે હાઇટ હન્ટઃ સપ્ટેમ્બરની તા.૦૯ થી તા.૧૧ દરમિયાન યોજાશે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા અમરેલી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ (શુક્રવાર)* ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો (તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૦૯ પછી જન્મેલા) માટે પસંદગી પ્રક્રિયાનું […]
વિસાવદરના મહુડા- મહુડી પાસે આવેલ ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો
વિસાવદરના મહુડા- મહુડી પાસે આવેલ ઝાંઝેશ્રી ડેમ ઓવરફ્લો વિસાવદર તાલુકાના મહુડા મહુડી ગામ પાસે આવેલ સિંચાઈ વિભાગ જુનાગઢ હસ્તકનો ઝાંઝેશ્રી ડેમ ૧૦૦ % વરસાદીય પાણીથી ભરાઈ જતાં આજરોજ ઓવરફ્લો થયેલ છે. ત્યારે ઝાંઝેશ્રી ડેમના ફરજ પરના સેક્શન ઓફિસર એસ.જે.પરમાર દ્વારા ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલ આજુબાજુના ૧૦ (દસ) ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી રૂપ […]
વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે
વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે વરસાદ થકી થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ દાહોદ : સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ વરસાદ થકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના […]
ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે
ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં તા. ૩૧ ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની રહેશે પ્રેરક ઉપસ્થિતિ મહાનુભાવોના વરદહસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે; વિવિઘ યોજનાના […]
રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું, પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪ ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ […]
મેંદરડા તાલુકાનાં પત્રકાર અને પત્રકાર એકતા પરિષદ ના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વિભાગ ના ઝોન કોડીનેટર કમલેશભાઈ મહેતા નો પુત્ર દક્ષ કમલેશભાઈ મહેતા નો આજે જન્મદિવસ હોય ત્યારે
મેંદરડા તાલુકાનાં પત્રકાર અને પત્રકાર એકતા પરિષદ ના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા વિભાગ ના ઝોન કોડીનેટર કમલેશભાઈ મહેતા નો પુત્ર દક્ષ કમલેશભાઈ મહેતા નો આજે જન્મદિવસ હોય ત્યારે દેવાધી દેવ મહાદેવ તેમને સુ:ખ શાંતિ સમૃદ્ધિ અને નિરોગી રાખે આજે તેમનાં જન્મદિવસ પર સો કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે હેપ્પી બર્થડે દક્ષ..🌹🌹🎂🎂
દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું
દાહોદ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું દાહોદ:- જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો છે. રસ્તાઓ ઉપર પાણી ઓસરવા લાગ્યા છે, બંધ કરવામાં આવેલા અનેક માર્ગો ફરી પૂર્વવત થઈ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે માર્ગો પર નુકસાન થયું છે વરસાદના પગલે માર્ગો ધોવાયા છે તે માર્ગો નું સમારકામ કરવાની કામગીરી હાલ […]
સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુરના આબિયાણા ગામમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી.. *ઘરમાં લગાવેલ ફ્રીજ, ટીવી, પંખો અને ઘરવખરીને ભારે નુકસાન, મકાન ધરાશાયી થતા પરિવાર બેઘર બનતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો..* પાટણ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પવન સાથે વરસાદી માહોલ છવાયો છે.ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય તો માર્ગ બિસ્માર હાલતમાં બનતા વાહન વ્યવહાર […]




