Gujarat

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન તા.૧૭-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેરમાં હુસેની ચોકમાં મોહરમ પ્રસંગે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ, મુસ્લિમ એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું. એકતા સભામાં ઉપસ્થિત સંતો પૂ. કરસનદાસબાપુ (ગાદીપતિ પરબધામ), પૂ.ગોવિંદબાપુ (મહંત રામેશ્વર આશ્રમ સતાધાર), શ્રી હર્ષદભાઈ રીબડીયા (પૂર્વ […]

Gujarat

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પત્રકાર ભીખુભાઈ બોરીસાગરના પુત્ર શિવમના જન્મદિવસે પિતા ભીખુભાઈ તથા માતા રૂપાબેન તથા સગા, સંબંધીઓ, સ્નેહીઓ, મિત્ર સર્કલ ગ્રુપ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. પરિવાર દ્વારા શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી રમત ગમત તથા સંગીત ક્ષેત્રે પણ આગવુ સ્થાન મેળવેલ. જન્મદિનના પવિત્ર દિવસે માદરે વતન પાટી ગામે ઈશાનેશ્વર […]

Gujarat

સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશી ની અધ્યક્ષતામાં તુલસી રોપા તેમજ ગિફ્ટ બાળકોને વિતરણ કરવામાં આવી

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશી ની અધ્યક્ષતામાં તુલસી રોપા તેમજ ગિફ્ટ બાળકોને વિતરણ કરવામાં આવી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર દ્વારા વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્ય થતા હોય ત્યારે એમાંના ભાગરૂપે ગાંધીનગર તાલુકા સમદ્રષ્ટિ સંગઠન પરિવાર મહિલા મોરચા અધ્યક્ષ તેજ શ્રી […]

Gujarat

સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં હોદ્દેદારોની નિમણુંક

સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં હોદ્દેદારોની નિમણુંક તા.૧૬-૭૨૦૨૪ ના રોજ સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં નિમણુંક ટ્રસ્ટીઓને વહીવટી હોદ્દા સોંપવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટ્રસ્ટી મંત્રીશ્રી દ્રુપદભાઈ જાનીએ ટ્રસ્ટના બંધારણના નિયમોની અને હોદ્દાની ફરજો વાંચી સંભળાવી હતી. ખજાનચી ભાનુશંકરભાઈ તેરૈયાએ ગત પાંચ વર્ષના હિસાબ રજૂ કર્યા હતા. ઉપરોક્ત મિટિંગ વાસુદેવભાઈ જોશી (રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના ઉપપ્રમુખ) […]

Gujarat

બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે

બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે બાબરામાં તાપડીયા આશ્રમ ખાતે આગામી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે ગુરૂપુનમના દિવસે પૂજય ઘનશ્યામદાસબાપુનું પુજન અર્ચન અને દર્શન માટે અહીં તાપડીયા આશ્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સેવક સમુદાયનો પ્રવાહ ઉમટી પડશે હાલ બાબરા અમરાપરાના સેવક સમુદાય દ્વારા […]

Gujarat

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી છાત્રોના સન્માન થયા

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી છાત્રોના સન્માન થયા તા.૧૪-૭-૨૦૨૪ ના રોજ રા.બ્રા.વિદ્યાર્થી ભુવન જુનાગઢ ખાતે ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉતિર્ણ થનાર તેજસ્વી બાલદેવોને સન્માનિત કરવા માટે જુનાગઢ જ્ઞાતિ સેવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ માંગલિક ભાવો સાથે ટેકનોલોજીના સંગીતના માધ્યમથી જ્ઞાતિની બાલિકાઓએ સરસ્વતી માતાને પ્રાર્થના સાથે આરાધના […]

Gujarat

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના જન્મદિવસ નિમિત્તે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના જન્મદિવસ નિમિત્તે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફળ નું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ભાભર આગણવાડી કેન્દ્ર નંબર 23 ખાતે બાળકો ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ હોવાથી ભાજપના બક્ષી મોરચા ના પ્રમુખ અમૃતભાઈ વાલી અને તેમના બક્ષીમોરચા ની સાથે સ્વનીમ નગરમાં આવેલી આગણવાડી કેન્દ્ર 23 […]

Gujarat

માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી

માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડા ખાતે વંથલી રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે આ સંસ્થામાં અતિગંભીર દિવ્યાંકતા ધરાવતા 21 જેટલા દિવ્યાંગ બાળકો આશરો લઈ રહેલ છે આ એવા બાળકો છે જેને પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ભોજન સંડાશ પેશાબ વગેરે […]

Gujarat

જૂનાગઢમાં રા.બ્રા.જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢમાં રા.બ્રા.જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજાશે જૂનાગઢમાં તા.૧૪-૭-૨૦૨૪ ને રવિવારના રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ખાતે જ્ઞાતિ સેવા મંડળ આયોજિત તેજસ્વી તારલાઓના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ગત વાર્ષિક પરીક્ષામાં ધો.૧થી૧૨ માં શ્રેષ્ઠતમ પરિણામ હાંસલ કરનાર ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા સ્કુલ બેગ આપી સન્માનિત કરવામાં આવશે. તે જ […]

Gujarat

જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો.

જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ તારીખ 09/07/2024 ના રોજ ઇગલ એસ્ટેટ ગણપતિજીના મંદિરે યોજવામાં આવ્યો હતો. આજરોજ આ કાર્યક્રમમાં 600 જેટલા વૃક્ષના રોપાનું વિનામૂલ્ય વિતરણ તથા રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસીઆઈ ઝોન-7ના (ઝોન વાઈસ પ્રેસિડેન્ટ)જેસી […]