વિસાવદરના રામપરા રુપલઆઇ ધામે અષાઢી બીજના પવિત્ર દિવસે વૃક્ષારોપણ કરતા પૂ.આઇ રૂપલમાં. ગત વર્ષના ઉનાળુ દિવસોમાં અસહ્ય ઉંચા તાપમાનને કારણે અસહ્ય ગરમી, ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદની અનિયમિતતા, ક્લાઈમેટ ચેન્જ આ બધા પરિબળોનું સંતુલન જળવાઈ રહે તેના વિકલ્પ રૂપે વૃક્ષારોપણની તાતી જરૂરિયાત છે. રામપરા રૂપલઆઇ ધામમાં જગદંબા સ્વરૂપ પૂ.રૂપલ આઈએ મંદિરના પરિસર તેમજ આંગણામાં પોતાના વરદ […]
Author: Admin
ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર
ભેસાણ પાસે પરબધામ અષાઢી બીજ મેળામાં પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાએ શરૂ કરેલ ‘ઈમરજન્સી સેવા કેન્દ્ર ભેસાણ તાલુકાના પરબ ધામમાં અષાઢી બીજ મહોત્સવના મેળામાં વિસાવદર – ભેસાણ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇમર્જન્સી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. પરબધામના બે દિવસીય મેળામાં પ્રથમ દિવસે ગાદીપતિ પૂ.કરસનદાસબાપુએ ઇમરજન્સી સેવા […]
પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં
તારીખ ૦૫/૦૭/૨૦૨૪ ને શુક્રવાર ને અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં જામનગર સાંસદ શ્રી પૂનમબેન માડમ , અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા સાહેબ ,અમરેલી ના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા,લાઠી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા,શ્રી રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ […]
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે. ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અમાસનું ખૂબ મહાત્મ્ય છે. […]
મેંદરડા વિસાવદર રોડ પર જામકા ચોકડી પાસે ૧.૪૪ લાખ ના વાળની લૂંટ
મેંદરડા વિસાવદર રોડ પર જામકા ચોકડી પાસે ૧.૪૪ લાખ ના વાળની લૂંટ ફોરવીલ માં આવેલા ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ કરી ફરાર મેંદરડા પોલીસને જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરી લુંટારાઓ ને પકડી પાડ્યા આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાવરકુંડલાના લીખાણા અને હાલ મેંદરડા ખાતે રહેતા માનવ વાળ લે વેચનો ધંધો કરતા બાલુ ભાઈ ઉર્ફે બાલો […]
RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું
RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા ની સુચનાથી ભાવનગર ખાતે મહિપતસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું RAR ફાઉન્ડેશન ના સંસ્થાપક રાજદીપસિંહ રીબડા દ્વારા RAR ફાઉન્ડેશન નું તારીખ 3/7/2024 ના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તેના અનુસંધાને તા. 3/7/24 ના RAR ફાઉન્ડેશન નો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવશે જેમાં ઓલ ગુજરાતના દરેક […]
નાના કોટડા – મોટા કોટડા રોડ વચ્ચેના કોઝવે પુલની બદતર હાલત, તત્કાલ રિપેરીંગ કરો લોકોની બુલંદ માગણી
નાના કોટડા – મોટા કોટડા રોડ વચ્ચેના કોઝવે પુલની બદતર હાલત, તત્કાલ રિપેરીંગ કરો લોકોની બુલંદ માગણી (દર વર્ષની શિરદર્દ સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્રને વિનંતી) નાનાકોટડા થી મોટા કોટડા રોડ ઉપર આવેલ વિછીયા વોકળા ઉપર આવેલ કોઝવે પુલ તુટી ગયેલ છે. આ બાબતે છેલ્લા ૧૦ (દસ) વર્ષથી અવાર નવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન […]
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અને અનેકવિધ પ્રવૃત્તિ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા તા 29 6-2024 ના રોજ શ્રી દિગંબર જૈન સમાજના સૌજન્યથી શ્રી દિગંબર જૈન સમાજ ની વાડી બોટાદ ખાતે શ્રી […]
ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને
ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને તારીખ ૦૨/૦૭/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ તેમજ બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ, રાણપુર APMC ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ સૌ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા […]
વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન વિસાવદર તાલુકામાં સહકારી ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવતી ખેડૂત લક્ષી શ્રેષ્ઠતમ કામગીરી કરતી સહકારી મંડળી એવી રબારીકા જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા તા.૩૦-૬-૨૦૨૪ ના રોજ યોજાઈ, મંડળીના કાર્યક્ષેત્રમાં આવતા પાંચ ગામોમાંથી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રીરસિકભાઈ પાંચાણી દ્વારા મંડળીના વાર્ષિક હિસાબો […]










