મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો મેંદરડા તાલુકા નો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પિયત સહકારી મંડળી ના પ્રમુખ, સભ્ય પરસોતમભાઈ, ચંદ્રેશ ભાઈ ખુંટ, નિલેશ ઢેબરીયા, વગેરે મંડળી ના સભ્ય દ્વારા ગોરમહારાજ દ્વારા કંકુ,ચોખા અને શ્રીફળ વધેરી ને વિધિવત નવા નિર ના વધામણાં કરવામાં આવ્યા […]
Author: Admin
💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐
💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐 અમરેલી જિલ્લાના ખાંભા ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર્જ રહેતા હોય છે**એવાજાણીતા પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના ભાણીયા ભાઈ મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ […]
તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ
તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ ચાલીસા,વૃક્ષારોપણ,એક્યુપ્રેશર થેરાપી કાર્યક્રમનું આયોજન જીવન સંધ્યા,સીનિયર સીટીઝન હોમ,અંકુર પાસે,નારણપુરા ખાતે જીવન સંધ્યાશ્રમ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ-લીયો ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ,વાઈબ્રન્ટ,પરફેકશના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં જીવનસંધ્યાશ્રમના હોદ્દેદારો,વડીલોને ભોજન પ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો તથા કેળા પીરસવામાં આવ્યા હતા તેમજ […]
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ આયોજિત શપથ વિધિ સાથે સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ આયોજિત શપથ વિધિ સાથે સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન તા.૨૦-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આર.સી.સી. ગ્રુપ દ્વારા આયોજિત૨૦૨૪-૨૫ ના નવ નિયુક્ત હોદ્દેદારોના શપથવિધિ તેમજ ધો.૯ થી ૧૨ માં પ્રથમ, દ્વિતીય, ક્રમાંકે શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સંતો તથા મહાનુભવોના વરદ હસ્તે […]
નમસ્કાર, તટસ્થ ભાવે આ લેખ લખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હું કોઈ એક ધર્મમાં બંધાએલ નથી. સારું બધુજ સહર્ષ સ્વીકારવાનો મારો સ્વભાવ છે- રેખા વિનોદ પટેલ (ડેલાવર)
નમસ્કાર, તટસ્થ ભાવે આ લેખ લખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હું કોઈ એક ધર્મમાં બંધાએલ નથી. સારું બધુજ સહર્ષ સ્વીકારવાનો મારો સ્વભાવ છે- રેખા વિનોદ પટેલ (ડેલાવર) ભારતના મૂળમાં સંસ્કૃતિ અને ધર્મ અગત્યના પાયાઓ છે. જેના આધારે આપણી પ્રાચીન સંસ્કૃતિ આધુનિક યુગમાં પણ ટકી રહી છે. ધર્મો એકબીજાના પ્રભાવ હેઠળ, માન્યતાઓને આધારે અલગ અલગ સંપ્રદાયોમાં […]
બોટાદના ખ્યાતનામ પ્રતિષ્ઠિત, સેવાભાવી યોગશિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ ભાટી(માસ્ટર ડિગ્રી ઇન યોગ પ્રાણાયામ, નિલકંઠ યોગ કેન્દ્ર)નું શાલ ઓઢાડી સન્માન કરાયું.
બોટાદના ખ્યાતનામ પ્રતિષ્ઠિત સેવાભાવિ યોગશિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ ભાટીનું સન્માન કરાયું. જેમણે બોટાદ માં અનેક લોકોને યોગ પ્રાણાયામથી દર્દીઓને સાજા કર્યા છે,તંદુરસ્ત નવજીવન આપ્યું છે,અનેક લોકોને કાયમી દવાના વ્યસનમાંથી મુકત કર્યા છે, અનેક લોકોને પાન-માવા, તંબાકુના જૂના વ્યસનમાંથી મુક્તિ અપાવી,આધ્યાત્મિક અને નિયમિત યોગમય જીવનશૈલીના રસ્તે વાળ્યા. આવા સેવાભાવી યોગ શિક્ષક વિરેન્દ્રસિંહ ભાટીને હારતોરા, પુષ્પગુચ્છ અને શાલ […]
સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ
મુકેશ જીંજાળા સુરત દ્વારા સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ આહીર સમાજ સેવા સમિતિ સુરત ના ટ્રસ્ટી મંડળ ની મીટીંગ કાર્યાલય ખાતે મળી હતી અને આહિર સમાજ ગુજરાત રાજ્યના મોટા માં મોટા લગ્ન સમારોહ યોજી રહ્યા હોય ત્યારે હવે આગામી ૩૧માં સમૂહલગ્ન સમારોહની તારીખ 14/12/2024 ને શનિવાર […]
ચેનપુર ગામની કોલીયારી ફ.વર્ગ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી..
ચેનપુર ગામની કોલીયારી ફ.વર્ગ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.. દેવગઢ બારીઆ તાલુકાના કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં આ જ ગામના વતની એવા અલ્પેશભાઈ એમ બારીઆ હાલ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે.આજે 18 મી જુલાઈ એમનો જન્મ દિવસ છે તો શાળામાં ભણતા 273 બાળકોને અને શાળામાં આવેલા વાલીઓને […]
ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં
ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આજ રોજ તારીખ 19/7/ 2024 ના રોજ અમદાવાદ ગ્રામ્યના ડી.ઈ.ઓ કૃપાબેન જહા તથા ડી.પી.ઈ.ઓ ડો. ગૌરાંગ વ્યાસની સૂચના અનુરૂપ મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકામાં ચાંદીપુરા રોગ વિશે બાળકોને સમજણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ધોળકા હેલ્થ ઓફિસર ડોક્ટર મુકેશ ચૌહાણ , ડૉક્ટર ગઝાલા રાધનપુરી , ડોક્ટર અનીશ ફારૂકી […]
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી આજ રોજ તા.૨૦/૭/૨૦૨૪ ને શનિવાર ગુરુપૂર્ણિમા ના આગલા દિવસે પ.પૂ.શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ – પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવેલ… વિહળ વિધાપીઠ સંસ્થા ખાતે પૂજ્ય બા શ્રી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ નુ ભવ્ય દીવ્ય સ્વાગત કરવામા […]










