Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

તા. ૨૧-૨-૨૪ ના રોજ કાણકિયા કોલેજમાં ગુજરાતી અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. રીન્કુબેન ચૌધરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ, સમગ્ર વિશ્વમાં આજે માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે, માતૃભાષાનું વૈશ્વિક મહત્વ શું છે તે અંગે […]

Gujarat

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા વીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયા

જરૂરિયાતમંદ કન્યાઓના હાથ પીળા કરવાનું પ્રેરણાદાયક કાર્ય. લંડન, અમેરિકા, આફ્રિકા, ઇટાલી સહીત વિદેશની ધરતી પરથી મહેમાનો પધાર્યા.  અનેક લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો. જુદી – જુદી જ્ઞાતિના ૨૮ યુગલો જોડાયા. નામાંકિત સંતો – મહંતો, મહાનુભાવો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ. ગુજરાત સરકાર દ્વારા સેવા તેમજ તબીબી ક્ષેત્રનો જેમને વિશિષ્ટ એવોર્ડ પ્રદાન થયો છે. એવા ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી […]

Gujarat

લોકસાહિત્ય સેતુની નિયમિત ૧૧૪મી બેઠક બાલભવનમાં સંપન્ન પ.પૂ.હ્રદયસ્થ સ્વ.ડો. પ્રતાપભાઈ પંડ્યાની ૬૧મી એનિવર્સરી નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો 

સ્વ.સાકરબેન ડોબરિયા તેમજ સ્વ.અલકાબેન ભટ્ટને પુષ્પાંજલિ ,શ્રદ્ધાંજલી અર્પણ  લોકસાહિત્ય સેતુ પરિવાર અને ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ  દ્વારા વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન  કરાયુ અમરેલી સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પણ અમરેલી બાલભવનના સંગીતના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન  પ્રાપ્ત  કર્યુ પ.પૂ.સંત શિરોમણી મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૧૪મી નિયમિત બેઠક બાલભવનમાં યોજવામા આવી. પ્રારંભમા પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ સહુને […]

Gujarat

બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે ધો. 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાન વિષયનો તાલીમ વર્ગ યોજાયો

               સામાજિક વિજ્ઞાન એટલે માનવનાં સામાજિક જીવનનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ ધરાવતું વિજ્ઞાન. શિક્ષણનાં નૂતન પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણકાર્ય રોચક બને તે માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે જે અંતર્ગત સામાજિક વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિઓને વિદ્યાર્થીઓ સમક્ષ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત […]

Gujarat

આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર – દિલ્હી વસતાં રઘુવંશી અગ્રણી રાજેશભાઈ બાલુભાઇ રાજાએ ભેરૂને રામ રામ  કહ્યા

આ પ્રતિભાવ છે મૂળ ચલાલા પાસે આવેલ નાનકડાં એવા ગામ ચરખા ગામના વતની અને હાલ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર સ્થાયી થયેલ રાજેશભાઈ બાલુભાઇ રાજાના.. એક ગુજરાતી તરીકે પોતાના સંસ્મરણો અને અનુભવનો નિચોડ.. એના જ શબ્દોમાં એ સાથે આજે મને વતન (ચલાલા કાઠીયાવાડ) ગુજરાત છોડ્યાને પૂરાં ચાલીસ વર્ષ થયાં !!! ઓડિસા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય […]

Gujarat

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચેકડેમ, તળાવ અને ડેમ માંથી માટી કાપ મોરામ ઉપડવા નો પરિપત્ર કરવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની માંગ

2023ના વર્ષ માં 09/02/23 ના રોજ પરિપત્ર થયો હતો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી કરાઈ રજુવાત ગુજરાત સરકાર દ્વારા ઉનાળાની શરૂવાત માં નદી, ચેકડેમ, તળાવ, ડેમ માં પાણી ખાલી થતા જ તેમાં સંગ્રહ થયેલા માટી, મોરમ અને કાપ ને ખેડૂતો જમીન સુધારણા માટે ઉપયોગ માં લઇ શકે જેથી […]

Gujarat

દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સાયણનાં નીલ પ્રજાપતિનું સન્માન

               શુભવંતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સુરત મુકામે યોજાયેલ એક વિશેષ સમારોહમાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામનાં રહેવાસી નીલ જગદીશચંદ્ર પ્રજાપતિને તેની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ વિશેષ સન્માન તેમનાં પિતા કે જેઓ સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૨-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ […]

Gujarat

લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન નું આયોજન

*લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન નું આયોજન* લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર કેન્સર અવેરનેસ, સ્વચ્છતા અને વોટીંગ અવેરનેસ જેવા સારા કાર્ય માટે Marunthon 2024 નું આયોજન કરેલ છે. મેરેથોન ૨૦૨૪ નું આયોજન તારીખ: ૨૫-૦૨-૨૦૨૪ ને રવિવારે સવારે ૦૬.૦૦ કલાકે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે. જેમાં […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વા રાIIT- ગાંધીનગરના એકેડમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હોસ્ટેલ્સ-સ્ટાફ ક્વાટર્સ બિલ્ડિગનો જમ્મૂથી વર્ચ્યુઅલી શિલાન્યાસ

IIT, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયા ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના ૮૩ સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-૧(બી) નું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ […]