પરિષદમાં તમામ રાજ્યોમાં સરકારની કામગીરી સમીક્ષા કરવામાં આવી નવીદિલ્હી, લોકસભા ૨૦૨૪માં ભાજપ બમણી લીડ સાથે જીતવા માટે માથામણ કરી રહયું છે. જેની સામે વિપક્ષ પોતાનો ગઢ બચાવવા કામે લાગ્યું છે. પરંતુ આ વચ્ચે દિલ્હી ખાતે PM ની હાજરીમાં ભાજપમાં મુખ્ય મંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં અત્યાર સુધી રાજ્યોમાં થયેલા કામો અંગેનો હિસાબ માગવામાં આવ્યો હતો. […]
Author: Admin
“હવે તો વિપક્ષ પણ કહે છે NDA સરકાર ૪૦૦ પાર” : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી
નવીદિલ્હી, ભાજપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનુ રવિવારે સમાપન થયુ. દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં તેનું આયોજન કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ સમાપન સત્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યુ આ મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું એમને અનેકવાર મળ્યો […]
ભારતીય સૈન્યને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી
સંતાતા ફરતા જીવતા રહેલા આતંકવાદીઓની કુલ સંખ્યા ઘટીને ૫૦થી ઓછી થઈ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સૈન્યે, આતંકવાદની કમર તોડવામાં દેશ અને વિશ્વના દળોમાં એક હાઇટેક ફોર્સ તરીકે ઉભરી રહ્યાં છે. જેના કારણે સુરક્ષા દળોને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી રહી છે. કાશ્મીર ખીણમાં પહેલીવાર એવું જાેવામાં આવી રહ્યું છે કે, […]
અફઘાનિસ્તાનમાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાન, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે ૧૮મી ફેબ્રુઆરીને રવિવારે સાંજે ૪ઃ૫૦ વાગ્યાની આસપાસ અફઘાનિસ્તાનમાં ૫.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના પ્રાથમિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મઝાર-એ-શરીફ નજીક ૩૬.૬૮ અક્ષાંશ અને ૬૬.૭૫ રેખાંશ પર સ્થિત હતું, ભૂંકપનું ઉદગમ સ્થાન ૧૫ કિમી ઊંડાઈએ હતુ. ભૂકંપના આચંકાના કારણે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો હજુ સુધી […]
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
પાકિસ્તાનમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓ બાદથી રાજકારણ સતત ગરમ થઈ રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઈમરાન ખાનના સમર્થકો હલ્લા બોલ કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલધમાલને લઈને ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કથિત ધાંધલધમાલના વિરોધમાં પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો
સંભલ-ઉત્તરપ્રદેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના સંભલ પહોંચી રહ્યા છે. તેઓએ આજે કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. કળિયુગમાં ભગવાન કલ્કીને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. આ મંદિર કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આચાર્ય પ્રમોદ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને આ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. જેનો વડાપ્રધાને સહર્ષ […]
વડીલોને વંદન : રાધારાણી મહિલા મંડળ દ્રારા વડીલ વંદના માટે અનોખો કાર્યક્ર્મ યોજયો
જૂનાગઢના મહીલાઓમાં રહેલી શ્રુશુપ્ત શક્તિઓ બહાર આવે અને કાંઈક અવનવું શીખવા મળે તેમજ આપણી સંસ્કૃતિ આપણો વારસો જાળવી રાખવા માટે રાધા રાણી મહિલા મંડળ દ્રારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજતા હોય છે. ખાસ મહત્વનુ છે, કે હાલ દીવસે દીવસે મોબાઇલનાં વધતા જતા યુગમાં માણસ એકલો થતો જતો હોય છે અને મોટાભાગના સબંધો તૂટતાં જાય છે. એક […]
જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્ટ (પ્રથમ પ્રકૃતિ) ના માધ્યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી
જૂનાગઢના યુવાનોએ છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ કરવા આજે ૧૦૮ સપ્તાહથી સતત પ્લાસ્ટિક મુક્ત અભિયાન કરી રહ્યા જૂનાગઢ : નેચર ફર્સ્ટના યુવાનોની એક ટીમે છેલ્લા બે વર્ષથી દરેક રૂતુમાં મુંગા મોઢે જંગલ ખૂંદીને પ્રકૃતિની સેવા શરૂ કરી છે, નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૧૦૮ સપ્તાહથી દર રવિવારે પ્રકૃતિ પ્રથમ ના માધ્યમથી પ્રકૃતિ નું જતન […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા પ્રાથમિક શાળામાં નવીન 2 ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો,જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા પ્રાથમિક શાળામાં નવીન 2 ઓરડાના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શિતલબેન સહિત સરપંચો આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલપુર ગામની સીમમાં માલુ-સિલોજ જવાના રોડ પાસેથી કિ.રૂ.૪૭,૮૯૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને […]










