Gujarat

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે સાવરકુંડલા ગામ-ધુવાડા બંધ પ્રસાદનું ભવ્ય આયોજન ભોજન પ્રસાદના દાતા મસાપીર બાપુનો વિશેષ આગ્રહ: સૌ નગરજનો ઘરે રસોઈ ટાળી પ્રસાદી લેવા પધારે *ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન સંકલ્પનું વિશેષ આયોજન.* સાવરકુંડલા, ધર્મ અને માનવ સેવાના ઉત્કૃષ્ટ સમન્વય […]

Gujarat

દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ

દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ ૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે ” રન ફોર યુનિટી દાહોદ : દાહોદમાં જિલ્લા કક્ષાના ” રન ફોર યુનિટી ” નું આયોજન છાબ તળાવ ખાતેથી ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે યોજશે. ‘છાબ તળાવ ખાતેથી રન ફોર યુનિટી ‘ […]

Gujarat

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી […]

Gujarat

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી ‘યુનિટી માર્ચ’ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રાંત […]

Gujarat

સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન

સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન આજરોજ આસોદર કાર્યાલય ખાતે સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને એકતાના ભાવને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે આ સભામાં સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તેમજ અનેક ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અધ્યક્ષસ્થાને પટેલ […]

Gujarat

ખેડૂત મિત્રો ખેતીમાં *બીજ* એ જ અગત્યની પાયાની બાબત છે.બીજ સારું તો પાક સારો. પ્રાકૃતિક ખેતીમાં *દેશી બીજ* નો જ ઉપયોગ કરવો.

*દેશી બીજ લેખ લાંબો છે પણ અગત્યનો છે.🐂🌿* 🦚 *પ્રાકૃતિક ખેતી* (નેચરલ ફાર્મિંગ)(Natural Farming) ખેડૂત મિત્રો ખેતીમાં *બીજ* એ જ અગત્યની પાયાની બાબત છે.બીજ સારું તો પાક સારો. પ્રાકૃતિક ખેતીમાં *દેશી બીજ* નો જ ઉપયોગ કરવો. *બીજ ના પ્રકાર* Nuclear Seed(ન્યુક્લીયર સીડ) Breeder Seed(બ્રીડર સીડ) Foundation Seed(ફાઉન્ડેશન સીડ) Registered Seed(રજીસ્ટર્ડ સીડ) Certified Seed(સર્ટિફાઇડ સીડ) Labelled […]

Gujarat

રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો *સરદારપુરા નજીક ઇન્સ્ટાગ્રામ ની રીલ વીડિયો બનાવવા શ્રમિકને ઢોર માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ* *પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી, વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાનો ખુલાસો* પાટણ જિલ્લાનો રાધનપુર તાલુકો ફરી એકવાર […]

Gujarat

હારિજના કુકરાણા ગામે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય આયોજન — ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતો અનોખો ઉપક્રમ

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારિજના કુકરાણા ગામે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય આયોજન — ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતો અનોખો ઉપક્રમ હારિજ તાલુકાના કુકરાણા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજ્યા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું […]

Gujarat

ભેસાણ તાલુકાના સરદારપુર ગામની સીમમાં બનેલ ખુનનો ગુનો ડીટેક કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પડતી ભેસાણ પોલીસ

ભેસાણ તાલુકાના સરદારપુર ગામની સીમમાં બનેલ ખુનનો ગુનો ડીટેક કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પડતી ભેસાણ પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓ દ્વારા શરીર સબંધી ગંભીર ગુનાઓમાં ડીટેકશન કરી આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે I/C નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન […]

Gujarat

દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

*દેવગઢબારિયા દાહોદ* દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની દાહોદ જિલ્લામાં અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાની રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ 2 જુડવા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108 ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળકો […]