Gujarat

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતે અમરાપુર કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન.

અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતે અમરાપુર કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન. અમરેલી માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે […]

Gujarat

જૈન આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાની શાંતિ અને સદભાવના યાત્રાએ રવાના

જૈન આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાની શાંતિ અને સદભાવના યાત્રાએ રવાના સિયેટલ સ્થિત ભારતીય દૂતાવાસમાં આચાર્ય લોકેશજી ‘હિંસા અને તણાવમુક્ત વિશ્વ’ પર વ્યાખ્યાન આપશે શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે ન્યૂયોર્ક, ન્યુજર્સી, કેલિફોર્નિયા (અમેરિકા) અને ઓટાવા, વેન્કૂવર (કેનેડા)માં વિવિધ કાર્યક્રમોમાં આચાર્ય આચાર્ય લોકેશજીનું સંબોધન થશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા […]

Gujarat

રિચથીંકર ડૉ.અંકિતાબેન મુલાણી ની અધ્યક્ષતા માં ફાઉન્ડર ઓફ સંસ્કારધામ ઇન્ટરનેશનલ કીડ્સ સ્કૂલ ગ્રીન સપ્તાહ ઉજવણી

રિચથીંકર ડૉ.અંકિતાબેન મુલાણી ની અધ્યક્ષતા માં ફાઉન્ડર ઓફ સંસ્કારધામ ઇન્ટરનેશનલ કીડ્સ સ્કૂલ ગ્રીન સપ્તાહ ઉજવણી સુરત જાણીતા મોટીવેશનલ સ્પીકર લેખક ડૉ.અંકિતાબેન ની અધ્યક્ષતા માં ગ્રીન આર્મી ટિમ ના યજમાન પદે ૧.લી જુલાઈ થી ૭ મી જુલાઈ સુઘી ગ્રીન સપ્તાહ તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે જે અંતર્ગત બાળકો માં પ્રક્રુતિ ને નજીક થી લાગણી થી જૉવા […]

Gujarat

ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિધમ કાઉન્સિલ દ્વારા કોમયુનીટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો. વિનાયક વ્યાસ ( ભારતીય) ની ટીમ કવીઞ વિજેતા બની.

ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિધમ કાઉન્સિલ દ્વારા કોમયુનીટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો. વિનાયક વ્યાસ ( ભારતીય) ની ટીમ કવીઞ વિજેતા બની. ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન મા વિધમ કાઉન્સિલર દ્વારા કોમયુનિટી ટેનીંગ તેમજ મેલબોર્ન ના પ્રબુદ્ધ નાગરિકો ની ઉપસ્થિતિ મા મેલબોર્ન ના ડેવલપમેન્ટ પ્રોબ્લેમ ફીચર્સ ની ચિંતન બેઠક નો કાર્યક્રમ યોજાયો જે ખરેખર દરેક સરકાર એ પ્રેરણા લેવી જેવી બાબત […]

Gujarat

જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મુલાકાત લઇ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ સાથે કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણે સાધ્યો સીધો સંવાદ

જુનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મુલાકાત લઇ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ સાથે કૂલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણે સાધ્યો સીધો સંવાદ જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે આજે જૂનાગઢ મહાનગરની ડો. સુભાષ પી ચાવડા કેળવણી મંડળ સંચાલીત ડો. સુભાષ મહિલા કોલેજની સરપ્રાઈઝ મૂલાકાત લઇ અધ્યાપકગણ સાથે સંવાદ સાધી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા […]

Gujarat

મેંદરડા સ્થિત અનાથ બાળકોની સંસ્થાની મુલાકાતે જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર

મેંદરડા સ્થિત અનાથ બાળકોની સંસ્થાની મુલાકાતે જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર અનાથ બાળકો સાથે વંદે માતરમ્ સેવા સમિતિના સભ્યો પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા મેંદરડા સરકારી હોસ્પિટલ પાછળ આવેલ અવની ચેરીટેબલ & ફાઉન્ડેશન સંચાલિત અનાથ બાળકોની સંસ્થા છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે જેમાં ત્રીસ જેટલા બાળકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લા […]

Gujarat

વષિય : અમરેલીના લુણીધાર વાળા અશભાઈ ધાનાણી એ પાર્લામા જપ્રદાયસ મમિાત કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને મર્માગર્દશન.

વષિય : અમરેલીના લુણીધાર વાળા અશભાઈ ધાનાણી એ પાર્લામા જપ્રદાયસ મમિાત કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને મર્માગર્દશન. માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરરવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે […]

Gujarat

દામનગર નું ગૌરવ ડો સોનલબેન ચૌહાણ ને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ધન્વંતરિ એવોર્ડ ૨૦૨૫ એનાયત /

દામનગર નું ગૌરવ ડો સોનલબેન ચૌહાણ ને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ધન્વંતરિ એવોર્ડ ૨૦૨૫ એનાયત / દામનગર નું ગૌરવ વધારતા ડો સોનલબેન મકવાણા શ્રેષ્ઠ શિક્ષક પરિતોષક વિજેતા બાબુભાઈ વી મકવાણા અને સ્વર્ગીય શિક્ષક સ્વ હીરાબેન મકવાણા ના પુત્રીરત્ન ડો સોનલબેન આશિષકુમાર ચોહાણ તબીબ ક્ષેત્રે અનેક શોધ સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે બેનમૂન પ્રદાન […]

Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ -૨૦૨૫ ની ઉષ્માભેર ઉજવણી

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ -૨૦૨૫ ની ઉષ્માભેર ઉજવણી સાવરકુંડલા દર્દીઓને જીવન આપનારા, દુખમાં આશા આપી હંમેશા માનવસેવા માટે સમર્પિત રહેતા તબીબોનો આ દિવસ વિશેષ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો.કાર્યક્રમની શરૂઆત અહીંના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રી જસ્મિનભાઈ રાઠોડના ભાવનાસભર સ્વાગતીય શબ્દો સાથે થઈ, જેઓએ તબીબી ક્ષેત્રની મહાનતા અને ડોક્ટરોની નિમિષ્ટ […]

Gujarat

ડૉ. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના ડોક્ટરોને “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કરી નેશનલ ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી.

ડૉ. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના ડોક્ટરોને “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કરી નેશનલ ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી. અમરેલી ૧.જુલાઈ એટલે ભારત રત્નથી સન્માનિત ડૉ. બી. સી. રોય ની યાદમાં ઉજવવામાં આવતો રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે. આ દિવસે માનવતા માટે જેઓ દેવદૂત સમાન છે, એવા અમરેલીના ડૉક્ટર જેવો પોતાનાં જ્ઞાન,નિષ્ઠા અને સેવા દ્વારા સમાજનાં સ્વાસ્થ્યને […]