શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત સતત ૧૫ મા વર્ષે શૈક્ષણિક સહાય ભાવનગર શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત સતત ૧૫ મા વર્ષે શૈક્ષણિક સહાય ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પૈકી ૧૪૦૦ અ સહાય વિદ્યાર્થીઓને શિશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૫ મા વર્ષે સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવશે.. સીઝન પ્રુફ સ્કુલ બેગ સાથે કંપાસ સેટ .વોટર બોટલ. […]
Author: Admin
જૂનાગઢ માં ૧૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૫૫,૯૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા._
જૂનાગઢ માં ૧૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૫૫,૯૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા._ જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ *જિલ્લા જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી […]
મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે
મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલ તથા અન્ય વેસ્ટ મટીરીયલ માંથી વેસ્ટ ફોર આર્ટ ના કન્સેપ્ટ સાથે એક સ્પર્ધાનું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનની પૂર્વ સંખ્યાએ પોરબંદર શહેરના વિદ્યાર્થીઓ તથા ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં પ્લાસ્ટિકના ઉપયોગ તથા વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલ તથા અન્ય વેસ્ટ મટીરીયલ માંથી વેસ્ટ ફોર આર્ટ […]
દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન
દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું આયોજન ખેડૂતો ની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અને ખેતીવાડી પાકો અને સરકારી યોજનાઓ.તાલીમો.અને ખાતર દવા બિયારણ અને છાણીયા દેશી ખાતર અંગે વિસ્તૃત માહિતી […]
કેનેડા દેશનાં ટોરોન્ટો માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
કેનેડા દેશનાં ટોરોન્ટો માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો કેનેડા દેશનાં ટોરોન્ટો માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો કેનેડા દેશનાં ટોરોન્ટો માં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ આ બિજુ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર તૈયાર થયું છે કેનેડા દેશમાં પ્રથમ મંદિર કેલગરી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.કેનેડા […]
પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકા ના સહયોગ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ
પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકા ના સહયોગ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રા લી.મોભી ધીરૂભાઇ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકા ના સહયોગ થી સરકારી શાળા ઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ઓને નોટબુક ચોપડા થેલા વિતરણ નો શ્રી […]
સેવા ને સત્કારતું શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સુરત
સેવા ને સત્કારતું શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સુરત ૪૨.મી વખત રક્તદાન કરતા વિપુલ નારોલા નું ભવ્ય સન્માન સુરત અત્રે ઉલ્લેખનીય એ છે કે મુળ દામનગર ના વતની અને સુરત રહેતા લેઉઆ પટેલ ના પરિવારો નો ૨૯ મો સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં મુક સેવક ને બોલતા હૈયા જય ભગવન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના વિપુલ […]
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સંસ્કાર વિધિ સંપન્ન
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સંસ્કાર વિધિ સંપન્ન સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા શાંતિકુંજ યુગ ઋષિ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતાજી ભગવતીજી પ્રેરિત વૈદિક પરંપરા નાં મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે યજ્ઞ નારાયણ દેવ ની ઉપસ્થિતિ વચ્ચે અનેક સદભાગ્યશાળી પરિવારો એ પોતા પરિવાર માં દિવ્ય સંસ્કારો નો ધર્મલાભ મેળવ્યો […]
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના આંખના વિભાગમાં એક અત્યંત જટિલ રસપ્રદ અને અનોખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના આંખના વિભાગમાં એક અત્યંત જટિલ રસપ્રદ અને અનોખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ) ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંખનો (ઓપ્થાલ્મોલોજી) વિભાગ સફળતા પૂર્વક કાર્યરત છે. અહી છેલ્લા બે મહિનાથી ડૉ મૃગાંક પટેલ ફૂલટાઇમ ઓપ્થાલ્મોલોજીસ્ટ […]
રાધનપુર: શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર: શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું, સમાજના નિવૃત કર્મચારી અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.. પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સાધુ સમાજ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે શ્રી […]










