જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતો ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.ડે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામા આવેલ ગુન્હામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીને અટક ક૨તી જુનાગઢ પોલીસ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં […]
Author: Admin
માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે એક અનોખી પહેલ “ફ્રી જીવનસાથી પસંદગી મેળો” યોજાશે
માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે એક અનોખી પહેલ “ફ્રી જીવનસાથી પસંદગી મેળો” યોજાશે જેમાં અત્યારના વર્તમાન સમય ને અનુલક્ષીને સગાઇ-સગપણમાં થતી અનેક મુશ્કેલીઓ દરેક સમુદાયમાં જોવા મળે છે અમારી સંસ્થાનો હેતુ એ છે કે તમામ ને સુશીલ સંસ્કારી યોગ્ય જીવનસાથી મળી રહે […]
મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર હમણાં તાજેતર મા મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા કમોસમી વરસાદ
મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર હમણાં તાજેતર મા મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ના પાક ઉપર આવેલ તલ,મગ,અડદ જેવા પાકો ઉપર વરસાદ થતા પાક સદંતર નિષ્ફળ ગયો છે તો અને રહી વાત જે ખેડૂતો એ વરસાદ વરસતા પોતાના ખાલી ખેતર મા બિયારણ,દવા,ખાતર સહીત વીઘાદીઠ ૪ […]
પાળીયાદ વિસામણબાપુ ની જગ્યામાં રસોઈ અને ધ્વજારોહણ નો પાવન પ્રસંગ તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અંતર્ગત બોટાદ જિલ્લા ના સહકાર ભારતી સાથે સંકળાયેલ હોદેદારો નું સન્માન સમારંભ યોજાયો
પાળીયાદ વિસામણબાપુ ની જગ્યામાં રસોઈ અને ધ્વજારોહણ નો પાવન પ્રસંગ તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અંતર્ગત બોટાદ જિલ્લા ના સહકાર ભારતી સાથે સંકળાયેલ હોદેદારો નું સન્માન સમારંભ યોજાયો લાખો લોકોની શ્રદ્ધા નું કેન્દ્ર પંચાળ નું પ્રગટ પીરાણું પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં રસોઈ અને ધ્વજારોહણ નો પાવન પ્રસંગ સહકાર ભારતી બોટાદ જિલ્લા ના ચેરમેન […]
ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ
ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ સ્થાનિકોની રજૂઆત બાદ ટોલ ટેક્સ બચાવવા બેફામ બનેલા વાહનચાલકો સામે તંત્રની લાલ આંખ ગોધરા તાલુકાના કાંકણપુર થી છકકડિયા રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે કાંકણપુરથી છકકડીયા રોડનો બેફામ ઉપયોગ કરી રહેલા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે […]
જૂનાગઢ, ગાંધીગ્રામ,રહેતા વિજય ઉર્ફે વડાર પ્રવિણચન્દ્ર ગોંધીયા એ જાતીય ગુનો આચરતા પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જૂનાગઢ, ડાઈમ બ્રાન્ચ
જૂનાગઢ, ગાંધીગ્રામ,રહેતા વિજય ઉર્ફે વડાર પ્રવિણચન્દ્ર ગોંધીયા એ જાતીય ગુનો આચરતા પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જૂનાગઢ, ડાઈમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીહાડથી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીણામાં ચાલતી ગેરકાયદેસર લુખ્ખાગીરી તથા પોરી તથા રોલીયોગીરી કરતાં ઇસમો વિરુધ્ધ પાસા તથા […]
જૂનાગઢ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારારક્તદાન કેમ્પ યોજાયો ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ તમામ રક્ત દાતાઓ બની અનોખી પહેલ
જૂનાગઢ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારારક્તદાન કેમ્પ યોજાયો ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ તમામ રક્ત દાતાઓ બની અનોખી પહેલ જૂનાગઢ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સ એસોસિએશન એટલે કે ફોગસી-જુનાગઢ સોસાયટી દ્વારા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અલ્પેશ સાલવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કેમ્પનાં પ્રેરક ડો […]
મેંદરડા : સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થતા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
મેંદરડા : સરકારી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થતા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જો દિવસ 10 માં ડોક્ટરોની નિમણૂક નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચારવામાં આવેલ છે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા દોઢ બે વર્ષથી કાયમી ડોક્ટરોની નિમણૂક ન થતા લોકોમાં રોશની લાગણી ફેલાય છે આ બાબતે અનેકોવાર તંત્રને રજૂઆત કરવા છતાં નિમણૂક થયેલ […]
જુનાગઢ શહેરમાંથી વનસ્પતીજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ શહેરમાંથી વનસ્પતીજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે […]
મેંદરડા: ખોડીયાર સ્કૂલ ખાતે સાત થી પંદર વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ
મેંદરડા: ખોડીયાર સ્કૂલ ખાતે સાત થી પંદર વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેંદરડાની ખોડિયાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં 7 થી 15 વર્ષ ના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર,શાળા સંચાલક […]










