પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર: શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું, સમાજના નિવૃત કર્મચારી અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.. પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સાધુ સમાજ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરે શ્રી […]
Author: Admin
મેંદરડા વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા.
મેંદરડા વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા. જુનાગઢ ના મેંદરડા ખાતે આવેલ વિકલાંગો ની સંસ્થા માં જુનાગઢ ના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવે ના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યા.મેંદરડા સ્થિત શ્રીજી ચેરીટેબલ ટ્રસ્ટ માં અતિ ગંભીર વિકલાંગ બાળકો ની સાર સંભાળ […]
લાઠી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ધ્રુવ કાટિયા નો ભવ્ય સત્કાર
લાઠી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ધ્રુવ કાટિયા નો ભવ્ય સત્કાર લાઠી શહેર માં બેગલોરું થી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન લાઠી પધારેલ જવાન ધ્રુવ મનસુખ કાટિયા નું લાઠી શહેર ભવ્ય સામૈયા સત્કાર કરાયો જતો દેશ ની સુરક્ષા માટે લશ્કર માં જોડાયેલ યુવાન કપરી તાલીમ બાદ વતન લાઠી પધારતા સમગ્ર […]
દામનગર અગ્નિવીરો મેહુલ ભાસ્કર.જીજ્ઞેશ ચાવડા. રણછોડ છભાડ માદરે વતન પધારતા ભવ્ય સામૈયા
દામનગર અગ્નિવીરો મેહુલ ભાસ્કર.જીજ્ઞેશ ચાવડા. રણછોડ છભાડ માદરે વતન પધારતા ભવ્ય સામૈયા દામનગર શહેર માં બેંગ્લોરું થી અગ્નિ વીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધાર જવાનો નું અદકેરું સન્માન ચાવડા જીજ્ઞેશ ગુલાબભાઈ છભાડ રણછોડ અને મગનભાઈ લાલજીભાઈ ભાસ્કર પરિવાર ના પૌત્ર રત્ન મેહુલ પરષોત્તમભાઈ ભાસ્કર ત્રણ યુવાનો એ દેશ ની સુરક્ષા માટે લશ્કરી તાલીમ […]
લાઠી માં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ કરાયું
લાઠી માં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ કરાયું લાઠી પારસ ધામમાં રાહત દરે ચોપડા નું વિતરણ લાઠી કલાપી નગર માં આવેલ પારસ ધામમાં પ્રથમ વખત એક સાથે, એક સ્થળે, મેગા ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ પ.પૂજ્ય લાઠીના પનોતા પુત્ર એવા રાષ્ટ્ર સંત પરમગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રાહત દરે નોટબુકનું વિતરણ તા.૦૮/૦૬/૨૫ […]
લાઠી માં અર્હમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ગરીબ પરિવારો માં કેરી વિતરણ કરાય
લાઠી માં અર્હમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ગરીબ પરિવારો માં કેરી વિતરણ કરાય લાઠી “ગરીબ પરિવારો ને કેરીનું વિતરણ.” આજરોજ લાઠીના પનોતા પુત્ર અને આપણા રાષ્ટ્રસંત પ.પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, અને અર્હમ યુવાગ્રુપ રાજકોટ દ્વારા ગુરુદેવના માદરે વતન લાઠીમાં ગરીબ પરિવારો, અને જરૂરીયાત મંદ પરિવારોને લાઠીમાં કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું […]
રાજકોટ લુંટ વિથ મર્ડરના અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ લુંટ વિથ મર્ડરના અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૮/૬/૨૦૨૫ ના રોજ ગઇકાલ તા.૭/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, રાજકોટ શહેર વાલ્કેશ્વર સોસાયટી મે.રોડ પર શ્રી.નગર શેરીનં.૩ માં પોતાના સગા મોટાભાઇ બરકતભાઇ ગુલામ હુશૈનભાઇ લાખાણી ઉ.૭૦ નાઓ એકલા રહેતા હોય અને તેઓના […]
વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની રચના
વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની રચના સમસ્ત કોળી ઠાકોર સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીબાપુની નિમણૂક ૫૪% OBC અનામત નિગમ ને ૪૦૦૦ કરોડ ભંડોળ ફાળવવા રજુઆત ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજ ના ૮૦ જેટલા સંગઠનો રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીબાપુની નિમણૂક સર્વાનુમતે કરવામાં તા. ૦૭/૦૬/૨૫ […]
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદ દ્વારા જીલ્લામાં ૩૫૦૦૦ વૃક્ષો રોપવા નું આયોજન
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદ દ્વારા જીલ્લામાં ૩૫૦૦૦ વૃક્ષો રોપવા નું આયોજન બોટાદ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ- ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે તા.૦૫ જુન ૨૦૨૫ ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય દ્વારા ૩૦ લાખ વૃક્ષી રાજ્યમાં રોપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લામાં ૩૫૦૦૦ વૃક્ષો રોપવા […]
સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ નાં મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા રાજ્ય ના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ની મુલાકાતે
સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ નાં મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા રાજ્ય ના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ની મુલાકાતે ભાવનગર નાં ઉમરાળા તાલુકા નાં ટીંબી. માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ રાજ્ય નાં પૂર્વ આરોગ્ય મંત્રી ની મુલાકાત લીધી તા.૭/૬/૨૦૨૫ ના રોજ ટીંબી હોસ્પીટલ માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યો […]










