Gujarat

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત.

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત. રાજકોટ શહેર તા.૫/૬/૨૦૨૫ ના રોજ સવિનય જણાવવાનું કે ભારત દેશ તહેવારો અને ઉત્સવોના દેશ તરીકે પ્રખ્યાત છે. જેમાં ગુજરાત રાજય પ્રથમ નંબરનું રાજય છે. ગુજરાતમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઉમંગ ઉજવાય છે તેમજ અન્ય રાજયોનાં તહેવારો અને ઉત્સવો તેટલા જ ઉમંગ ઉત્સાહભેર ઉજવાય […]

Gujarat

જુનાગઢ ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી

જુનાગઢ ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબની તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાઓએ જુનાગઢ શહેરમાં નવાબના સમયથી રોડ રસ્તા હોય અને હાલમાં તેના કરતા વાહનમાં ઘણો બધો વધારો થયેલ હોય જેથી જુનાગઢની જનતાને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ […]

Gujarat

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા વિકલાંગોને ૧૦૪ થી વધુ વ્હીલ ચેરનું વિતરણ કરાયું અમદાવાદ મંગલ મહેક ફાઉન્ડેશન નાં સહયોગથી વિનામૂલ્યે વિતરણ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાયું. અમદાવાદ શહેરના શાંતિનગર જૈન સંઘ પ્રાંગણમાં ગીતાર્થ ગચ્છાધિપતિ.રાજયશસૂરીશ્વરજી મ.સા.ના ૮૧ મા જન્મ વર્ષ પ્રવેશ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ […]

Gujarat

ઉનાળા નું અમૃત વટે માર્ગુ માટે ઠંડી છાસ વિતરણ કરાય

ઉનાળા નું અમૃત વટે માર્ગુ માટે ઠંડી છાસ વિતરણ કરાય અમદાવાદ મશાલાવાળી ઠંડી છાસનું જનતા જનાર્દનને નિ:શુલ્ક વિતરણ અપરા એકાદશીના પવિત્ર દિવસે બપોરે ૧૨-૦૦ દરમ્યાન ગાયત્રી પરિવાર નારણપુરાના.પરિજનોએ, જાયન્ટ્સ અમદાવાદ,જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના હોદ્દેદારો,સ્ટાફ મિત્રોએ સાથે મળીને નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે કર્યું હતું જેનો રસ્તામાં જતા આવતા વટેમાર્ગુ ઓએ તથા સારવાર […]

Gujarat

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૯૦ પરિવારો એ સંસ્કાર વિધિ માં ઉત્સાહભેર ભાગ લીધો

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૯૦ પરિવારો એ સંસ્કાર વિધિ માં ઉત્સાહભેર ભાગ લીધો સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા તપોભૂમિ શાંતિકુંજ હરિદ્વાર પૂજ્ય યુગ ઋષિ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભગવતી દેવીજી રચિત હિન્દુ વૈદિક પરંપરા નાં ૧૬.સંસ્કારો પૈકી નાં સંસ્કાર પ્રતિપાદન વિધિ સુરત શહેર નાં વરાછા ભાતની વાડી […]

Gujarat

ગાયત્રી પરિવાર નાં નેતૃત્વ માં તમાકુ નાબૂદી અભિયાન રેલી યોજાય

ગાયત્રી પરિવાર નાં નેતૃત્વ માં તમાકુ નાબૂદી અભિયાન રેલી યોજાય અમદાવાદ તમાકુ નિષેધ દિને તા.૩૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮-૦૦ વાગે વ્યસન મુક્તિ રેલીનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારની પ્રેરણા-આદેશથી ડૉ.હિતેન્દૃૃભાઈ પટેલ,ગાયત્રી પરિવાર રાણીપના સંચાલનમાં નીકળી હતી જેમાં સહયોગ-સહકારમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર અમદાવાદ શહેરની શાખાઓના અન્ય પરિજનોએ જોડાઈ વ્યસન મુક્ત ભારત,સ્વસ્થ ભારત,દેશને આર્થિક,સામાજીક […]

Gujarat

ગાયત્રી પરિવાર દ્વારા યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન યોજાશે

ગાયત્રી પરિવાર દ્વારા યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન યોજાશે અમદાવાદ તા.૫-૬-૨૦૨૫ ગુરુવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ દરમ્યાન ગાયત્રી જ્યંતિ-ગંગાદશેરા,અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/સંરક્ષક યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પૂણ્ય તિથીએ ગાયત્રી દિપયજ્ઞ-ગંગા પૂજન તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા વિદ્યાર્થીઓ માટે નવા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન-સંચાલન શ્રીજિગીશાબેન […]

Gujarat

પ.પૂ. સંત શ્રી વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ મહોત્સવ ની ઉજવણી ૧૦ હજાર ભાવિકો એ મહાપ્રસાદ મેળવ્યો

પ.પૂ. સંત શ્રી વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ મહોત્સવ ની ઉજવણી ૧૦ હજાર ભાવિકો એ મહાપ્રસાદ મેળવ્યો સુરત વાલમધામ ગારિયાધાર-ગ્રુપ સિમાડા નાકા સુરત આયોજિત ભોજલરામ બાપા ના શિષ્ય એવા ભાવનગર જિલ્લા ના ગારિયાધાર પંથકના ગૌરવ સમા સંત અને સૌરાષ્ટ ના હિંદવા પીર કહેવાય એવા પ.પૂ. સંત શ્રી વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ મહોત્સવ […]

Gujarat

જુનાગઢ જીઆઇડીસી દોલત પરા ક્રિષ્ના મોટર રીવાઇડીંગ ની દુકાન માં થયેલ કોપર વાયર ની ચોરીના આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસકિ.રૂ-૧,૩૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો

જુનાગઢ જીઆઇડીસી દોલત પરા ક્રિષ્ના મોટર રીવાઇડીંગ ની દુકાન માં થયેલ કોપર વાયર ની ચોરીના આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસકિ.રૂ-૧,૩૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચીલઝડપ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના […]

Gujarat

જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં હાઇપર ટેન્શન દિવસ નિમિત્તે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થ ટોક યોજાયો

જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં હાઇપર ટેન્શન દિવસ નિમિત્તે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્થ ટોક યોજાયો જૂનાગઢના ભેસાણની સરકારી હોસ્પિટલમાં વિશ્વ હાઇપર ટેન્શન દિન ની ઉજવણી ૧૭ મેં થી ૧૬ જૂન સુધી સતત ૧ મહિના સુધી એક્ટિવિટી ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે […]