શ્રી વાંઝા દરજી સમાજ દ્રારા શ્રી હિંગળાજ માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ભવ્ય શોભાયાત્રા સાથે મહા પ્રસાદ સાથે સન્માન સમારોહ ચામુંડા માતાજી આશ્રમ વાકયા શ્રી દેવલ ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુ ભાઈ રાઠોડ નગરપાલિકા સભ્ય શ્રી અલ્પેશ ભાઈ બાંભણીયા ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ શ્રી રાજુ ભાઈ ચુડાસમા અખિલ દરજી સમાજ ના ઉપ પ્રમુખ શ્રી […]
Author: Admin
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી મહિલા આગેવાન નુ ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી મહિલા આગેવાન નુ ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ચોટીલા ધારાસભા નો જે ગઢ ગણાતા મકવાણા પરિવાર મુળ ધજાળા ગામ ના પિઢ આગેવાનો પૂર્વ ધારાસભ્ય સ્વ કરમશીભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સ્વ સવસીભાઈ મકવાણા, *પૂર્વ ધારાસભ્ય સ્વ મહેશભાઈ મકવાણા* તેમજ *ચોટીલા પૂર્વ ધારાસભ્ય રુતવિકભાઈ મકવાણા* હતા એમના […]
રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરુધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબંધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર […]
રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરૂધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર […]
રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સાગરીતને નેપાળ બોર્ડર ખાતેથી પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સાગરીતને નેપાળ બોર્ડર ખાતેથી પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૬/૪/૨૦૨૫ ના રોજ ગઇ તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ ફરીયાદી એ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની ત્રિકોણબાગ પાસે આવેલ ટાઇટન ઘડીયાળના શો-રૂમમાંથી ચોરી થયેલ હોય જે બાબતે રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો […]
મેંદરડા ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રામધુન હનુમાન ચાલીસા પ્રાથના સભા યોજાઈ
મેંદરડા ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રામધુન હનુમાન ચાલીસા પ્રાથના સભા યોજાઈ ગ્રામ પંચાયત કચેરી ના પટાંગણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મેંદરડા ગ્રામ પંચાયત કચેરીના પટાગણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ,વંદે માતરમ્ સેવા સમિતિ અને મેંદરડા શહેરની વિવિધ ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા જમ્મુ […]
પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ઠંડા*પાણી પરબ શરૂ કરાઈ.
પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ઠંડા*પાણી પરબ શરૂ કરાઈ. આજરોજ તારીખ 26/ 4/ 2025 ના રોજ 12:00કલાકેપાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉનાળાની સખત ગરમી સામે પીવાના ઠંડા પાણીની સુવિધા માટે પાણીની માટલા પરબ શરૂ કરવામાં આવી જેમાં શ્રી કામરાજભાઈ ચૌધરી પ્રમુખ વડગામ તાલુકા ભાજપ શ્રી કિરણભાઈ ચૌધરી સકલાણા, દ્વારા પાણીની પરબ માટે માટલાની […]
મગરવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર મગરવાડા -૨ ના નવીન મકાનનું શુભારંભ કરવા માં આવેલ
આજ રોજ તરીખ ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર મગરવાડા -૨ ના નવીન મકાનનું શુભારંભ કરવા માં આવેલ આ પ્રસંગે અનુસૂચિત જાતિ ભાજપના જિલ્લા પ્રમુખ સાહેબ શ્રી અશ્વિનભાઈ સકશેના, વડગામ ઘટક ૨ ના સીડીપીઓ મેડમ શ્રી સરોજબેન ગોહિલ, મગરવાડા ગામના સરપંચ સાહેબ શ્રી રામીબેન, ઉપસરપંચ શ્રી કેસરભાઈ તલાટી, સાહેબ શ્રી જીતુભાઈ […]
મેંદરડા વંદે માતરમ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મેંદરડા વંદે માતરમ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં સમિતિના પ્રમુખ સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછીને અંધાધુન ગોળીઓ બરસાવી મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે ત્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મેંદરડા આંબેડકર ચોક ખાતે વંદે માતરમ સેવા સમિતિ ના પ્રમુખ અને […]
મેંદરડા: કશ્મીર આંતકી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
મેંદરડા: કશ્મીર આંતકી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા અલગ અલગ રાજ્યના પ્રવાસી ઓને પોતાનો ધર્મ પુછીને ગોળી ઓ ધરબી હત્યા કરવામાં આવેલ ત્યારે સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો અને રોષ ભભૂકી ઉઠ્યો […]










