કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા ફાઉન્ડેશન અને અબુંજા સિમેન્ટ, કોડીનાર દ્વારા કોડીદ્રા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો માટે એક તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉનાળુ પાકોની ખેતી પદ્ધતિ, ખેતીમાં પાણીનો કાર્યશ્રમ ઉપયોગ, ફાર્મર પ્રોડયુસર કંપનીની કાર્યપધ્ધતિ અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં 45 જેટલા ખેડૂતોએ લાભ લીધો હતો તથા ભેટાળી ગામ […]
Author: JKJGS
NHRCએ માનવ અધિકારો પરની તેની ૧૦મી પ્રતિષ્ઠિત વાર્ષિક ટૂંકી ફિલ્મો સ્પર્ધાના ૩૦૩ પ્રવેશોમાંથી ૭ વિજેતાઓની જાહેરાત કરી
બાળ લગ્ન અને શિક્ષણ પર આંધ્રપ્રદેશની ‘ફાઇટ ફોર રાઈટ્સ’ને ૧.૫ લાખ રૂપિયાના બીજા ઇનામ માટે પસંદ કરવામાં આવી દરેકને ૫૦ હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ચાર ફિલ્મોને ‘વિશેષ ઉલ્લેખ પ્રમાણપત્ર’ માટે પસંદ કરવામાં આવી ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે વર્ષ ૨૦૨૪માં માનવાધિકાર પર ટૂંકી ફિલ્મો માટે પોતાની દસમી પ્રતિષ્ઠિત વાર્ષિક સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરી હતી. તેણે […]
આ વર્ષે ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થશે
આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. ‘ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જાેવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જાેઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું […]
આપણા સમાજમાં કળિયુગનું આ એક મોટું ઉદાહરણ છે, જ્યાં એક પુત્ર તેની વૃદ્ધ માતાને ભરણપોષણ ભથ્થું ચૂકવવાનું ટાળવા માટે કોર્ટમાં આવ્યો હતો
કળયુગ ખરેખર આવી ગયો છેઃ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ એક ર્નિણયમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પુત્ર દ્વારા તેની ૭૭ વર્ષીય માતા વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી અને દંડ પણ ફટકાર્યો હતો. તેમજ હાઈકોર્ટે કડક અવલોકન કરતાં કહ્યું હતું કે, આપણા સમાજમાં કળિયુગ પ્રવર્તે છે તેનું આ એક મોટું ઉદાહરણ છે, જ્યાં એક પુત્ર […]
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા
દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર આકરા પ્રહાર કર્યા દિલ્હીમાં હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, આ દરમિયાન વિપક્ષી દળ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા. સત્રના બીજા દિવસે જ આપના ૨૧ ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તેમના પરિસરમાં પણ આવવા પર […]
દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા
દેશની રાજધાની દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રી મનજીન્દર સિંહ સિરસાએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મોહન સિંહ બિષ્ટને દિલ્હીના રાજકારણમાં અનુભવી નેતા માનવામાં આવે છે. તે કરવલ નગર વિધાનસભા સીટથી ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા […]
જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકોને મોટી રાહત આપી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવા માટેનો હાઇકોર્ટનો નિર્દેશ માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં, જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોને ટોલ ટેક્સમાં […]
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૧ માર્ચ, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીમાં ૪૯માં સિવિલ અકાઉન્ટ્સ ડેની ઉજવણીની અધ્યક્ષતા કરશે
૧૬માં નાણા પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા પણ બીજા સત્ર દરમિયાન “ઈન્ડિયા ઈન ગ્લોબલ ઈકોનોમીઃ ધ નેક્સ્ટ ડિકેડ” વિષય પર વિચારો રજુ કરશે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૧ માર્ચ, ૨૦૨૫નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે ૪૯માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન […]
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ૨૮૦,૦૦૦ ગ્રામીણ સહભાગીઓમાંથી ૧૬૩ વિદ્વાનોને માન્યતા આપીને સીએસસી ઓલિમ્પિયાડ ૫.૦ સીમાચિહ્નરૂપ બન્યું, પરિણામો ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ જાહેર કરાશે
સીએસસી ઓલિમ્પિયાડ (સીએસસી ઓલિમ્પિયાડ ૫.૦)ની પાંચમી આવૃત્તિ સંપન્ન થઈ છે. જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી ૨,૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ૧૫ વિષયોમાં નોંધણી કરાવી છે. જે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેના શૈક્ષણિક તફાવતને દૂર કરવામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, ૧,૧૩,૫૭૬ વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૧,૦૦,૦૦૦થી વધુ ઓનલાઇન પરીક્ષાઓ એઆઈ પ્રોક્ટરિંગ સાથે લેવામાં આવી […]
મહાકુંભનું સમાપન થયું છે, ‘એકતાના મહાયજ્ઞ’નું સમાપન થયું છે; પ્રયાગરાજમાં એકતાના આ ભવ્ય મેળાવડાના સમગ્ર ૪૫ દિવસ દરમિયાન, ૧૪૦ કરોડ નાગરિકોની શ્રદ્ધા એક જ સમયે આ એક ઉત્સવમાં એકઠી થઈ, જે ખરેખર અભિભૂત કરનારું છે! : પ્રધાનમંત્રી
સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો આ મહાકુંભમાં એક થયાઃ પ્રધાનમંત્રી આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવતા નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે; આ પરિવર્તનના યુગનો ઉદય છે જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છેઃ પ્રધાનમંત્રી મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ’ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર […]










