વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સિઝનના આગોતરા આયોજન રૂપે જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી ખાતા દ્વારા ખેતીના પાયાના એકમ રાસાયણિક એવા ખાતર નું POS(પોઈન્ટ ઓફ સેલ) મશીન થી વેચાણ કરતા વિક્રેતાઓને સબસીડી વાળુ રાસાયણિક ખાતર ઔધોગિક એકમોમાં જતું અટકે અને ખેડૂત ખાતેદારોને જરૂરિયાત મુજબ સબસિડાઇઝડ રાસાયણિક ખાતરો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે વિશે જાગૃતિ અર્થે જિલ્લાના POS ધારક વિક્રેતાઓનો તાલીમ […]
Author: JKJGS
રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી
સાધકોએ ધ્યાન અને યોગથી કરી આદિયોગીની ઉપાસના ગુજરાત સરકાર દેશની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરવા પ્રયાસશીલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત નિ:શુલ્ક યોગ કલાસીસમાં ગત તા. ૨૬ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સાધકોએ શિવજીની સ્તુતિ, મંત્ર-જાપ, આરતી, પૂજન-અર્ચન કર્યું હતું. સાથેસાથે સાધકોએ ધ્યાન, પ્રાણાયામ અને યોગ […]
“સંરક્ષણ ક્ષમતા મહોત્સવ” અન્વયે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા યોજાઈ સાયકલ રેલી
વિશ્વભરમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં ઊર્જા બચત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં તમામ વય જૂથના સાયકલ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી ઉતાવળા હનુમાન મંદિર ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૬-૨-૨૫ ના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન તથા ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી સ. આ. દ. ઘોબા તા.સાવરકુંડલા. જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાનમંદિર, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે લોકોને દિનચર્યા તથા ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો […]
માંગરોળમાં આયુર્વેદિક દંત ચિકિત્સા તથા પાંચ જરુરિયાત મંદ લોકોને બત્રીસી ચોકઠા વિનામુલ્યે ફીટ કરી આપવામા આવશે
માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતી દ્વારા ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગથી યોજાયેલ આ દંત કેમ્પમાં વિના મુલ્યે આયુર્વેદિક જાલંદર બંધ યોગ પદ્ધતિથી વગર ઇંજેક્શન, વગર દવા, વગર દુખાવાથી હલતા દુખતા દાંત તેમજ દાઢ કાઢી આપવામાં આવી હતી તેમજ દાતાઓ ના સહયોગથી પાંચ દર્દીઓ ને દાંતની બત્રીસી પણ વિના મુલ્યે બનાવી આપવામાં આવી હતી દશા […]
ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યાં છે ત્યારે શાળાનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વચન પાઠવવામાં […]
આજનું રાશિફળ (01/03/2025)
મેષ આજે અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. જે લોકો દુગ્ધ વેપાર થી સંકળાયેલા છે તે લોકો ને આજે લાભ થવા ની પ્રબળ શક્યતા છે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે […]
ઓલપાડ તાલુકાનાં આંગણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ તથા ફાઈનલ ક્રિકેટ મેચનો મુકાબલો યોજાશે
ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રણેય મેચ આગામી 2 જી માર્ચનાં રોજ દાંડી રોડ સ્થિત તાપ્તિવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રમાશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોની “રમશે ચાણક્ય-જીતશે ચાણક્ય”ની થીમ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટની બે સેમી ફાઇનલ અને ફાઇનલ ક્રિકેટ મેચ આગામી તા.2 જી માર્ચ ને રવિવારનાં રોજ ઓલપાડ તાલુકાનાં સુરત-દાંડી રોડ ખાતેની તાપ્તિવેલી ઇન્ટરનેશનલ […]
સાવરકુંડલા ખાતે શ્રી સદગુરુ મહંતશ્રી બિહારી સાહેબની ૧૯મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાય
સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે આજરોજ તા.૨૮/૦૨/૨૫ને શુક્રવારના ફાગણ સુદ એકમના રોજ કબીર ટેકરી મહંત શ્રી બિહારી સાહેબની ૧૯ મી પુણ્યતિથી નિમિત્તે કબીર ટેકરી ખાતે સવારે ૮:૩૦ કલાકે ભાવ ભક્તિપૂરણ વાતાવરણમાં પૂજા આરતી કરવામાં આવેલ જ્યારે ૧૨:૦૦ કલાકે મહા ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા […]
બાંટવા (વોર્ડ નં. ૬) માં નવી આંગણવાડીમાં નીચસ્તરીય કામ, બાળકોના જીવને જોખમ
બાંટવા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. ૬, બગીચા પાછળ વર્ષ ૨૦૨૩માં નવી આંગણવાડીનું નિર્માણ પૂર્ણ થયું હતું, પરંતુ હવે તે અતિ નબળું અને જોખમકારક બન્યું છે. કન્સ્ટ્રક્શન કામગીરીમાં થયેલી ગેરરીતિઓના કારણે પાયો બેસી ગયો છે અને લાદી તૂટી ગઈ છે, જે નાની ઉમરના બાળકો માટે ભારે જોખમરૂપ છે. આ આંગણવાડી જે.ડી.કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી હતી, અને […]










