શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી જેમાં, ભેખડ ધસી પડતા ૧ શ્રમિકનું મોત ૧ દટાયો હોવાની આશંકા સેવાઈ રહી છે,કિંગસ્ટોન નામની કન્ટ્રકશન સાઈટ પર કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી,ઘટનાની જાણ બનતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને રેસ્કયુ કામગીરી […]
Author: JKJGS
પાકિસ્તાને ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કર્યા; વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા
પાકિસ્તાન સરકારના આદેશ બાદ, પાકિસ્તાની જેલમાં બંધ ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયેલા માછીમારોમાં ૧૮ ગુજરાતના છે. માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી. પાકિસ્તાની જેલમાંથી ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. […]
ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે આવનાર દિવસોમાં હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ૨૫ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરી છે. પંજાબ, ચંદીગઢ અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ યુપી, પૂર્વ યુપી અને રાજસ્થાનમાં ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની […]
મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લું સ્નાન, લાખો શ્રદ્ધાળુઓ અટવાયા
૨૬ ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લું સ્નાન છે. ભક્તોમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાની સ્પર્ધા ચાલી રહી છે. લોકો પોતાના અંગત વાહનોમાં પણ પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા છે. જેના કારણે અહીં લગભગ ૨૫ કિલોમીટરનો ટ્રાફિક જામ છે. જામના કારણે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને […]
એલપીજી ગેસથી ભરેલું એક ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે નિયંત્રણ બહાર ગયું
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ. એલપીજી ગેસથી ભરેલું એક ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે ડિવાઇડર તોડી પલટી ગયું,. આ અકસ્માત માલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરૌરા ગામ પાસે બન્યો હતો આ અકસ્માતમાં ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ […]
હોસ્પિટલ નજીકના સાત જિલ્લાના કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને સારવાર પૂરી પાડવામાં આવશે
પીએમ મોદી એ આજે બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે અહીં પહોંચ્યા હતા. બાગેશ્વર સરકાર ના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની યજમાની કરી હતી. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને બાલાજી મંદિર લઈ ગયા. અહીં પીએમ નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી અને ફૂલ અર્પણ કર્યા […]
તેલંગાણા માં મોટી દુર્ઘટના, પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ટનલનો હિસ્સો ધરસાઈ થયો
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી હતી. ટનલનો એક ભાગ અચાનક તૂટી પડતાં ૮ લોકો ટનલમાં ફસાઈ ગયા હતા. તેલંગાણાના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ ઘટનાસ્થળે પહોંચીને માહિતી આપી કે ઉત્તરાખંડના જોશીમઠમાં ગયા વર્ષે થયેલી ટનલ દુર્ઘટનામાં કામ કરનારા નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. ૮ લોકો […]
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંડી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે લગભગ ૮ઃ૪૨ વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર વિસ્તારના કિરગી ગામ પાસે હતું, જે ૩૧.૪૮ ડિગ્રી અક્ષાંશ અને ૭૬.૯૫ ડિગ્રી રેખાંશ પર સ્થિત […]
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દિલ્હીમાં ફિક્કી, સીઆઈઆઈ સાથે ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલનું નેતૃત્વ કર્યું
પ્રધાનમંત્રીએ નાગરિકોને ‘મન કી બાત’માં સ્થૂળતા સામે લડવા અપીલ કરી કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રાજધાનીમાં સાઇકલ અભિયાન પર ફિટ ઇન્ડિયા સન્ડેઝનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે સાઇકલિંગ ક્લબના સભ્યો, ઓલિમ્પિક રોવર અર્જુન લાલ જાટ અને ઉદ્યોગ સંસ્થાઓ ફિક્કી અને સીઆઇઆઇના ખાસ મહેમાનો તેમજ ફિટનેસ બ્રાન્ડ ડેકાથ્લોન, યોગ ભારત અને […]
દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ થયો, હાલોલથી 35 કિમી સુધીના વિસ્તારમાં પણ ડિલિવરી કરાશે
અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિનું રણશિંગુ ફૂંકાયું હોવાનું ગણાતું હતું. જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વધુ વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિનો ઉકેલ પણ હવે ડ્રોન ટેક્નોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવાયું છે. વધુમાં આ રીતે 35 કિમી એટલે છેક […]










