સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા આવતા સરદારસિંહ રાણા પુલ પર ઠેરઠેર નાના મોટા ગાબડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા રિપેર કરવાનું કામ હાથ ધરાતા લોકોને સમસ્યા હલ થવાની આશા છે. સુરેન્દ્રનગરના શહેર મધ્યે આવેલ સરદારસિંહજી રાણા પુલ પરથી ધ્રાંગધ્રાથી મૂળી તરફ અને […]
Author: JKJGS
વોર્ડ નં. 5, 6માં 100, 200 ફૂટના અંતરમાં પાણીના વાલ લીકેજ
થાનગઢ નગરપાલિકાના છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસનમાં થાન વિસ્તારની અંદર રોજનું લાખો લિટરનું પાણી વેડફાઈ રહ્યું છે. થાન નગરપાલિકા વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર આજના સમયે એકત્રે પાણી આવી રહ્યું છે. ત્યારે નગરપાલિકાના અનેક વિસ્તારની અંદર પાણીના વાલ લીકેજ જોવા મળે છે. જેના કારણે પાણી વેડફાઈ રહ્યું છે. આ અંગે પાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં […]
લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી, બર્ફીલા પવનથી જનજીવન પ્રભાવિત
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. બર્ફીલા પવનના કારણે લોકો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરી […]
ધ્રોલ પાસે નાસ્તો કરવા ગયેલા પાંચ મિત્રોએ પુરપાટ સ્પીડે કાર દોડાવી, રાજકોટ-જામનગરના ત્રણનાં મોત, બે ગંભીર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને અતિગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં […]
માળીયાહાટીના તાલુકાના.નું કુકસવાડા ગામે મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે ત્રિવીધ કાર્યક્રમનું આયોજન
મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે ત્રિવીધ કાર્યક્રમનું આયોજન. રાખવામાં આવ્યું રાખવામાં આવ્યું હતું બીમાર ગાયોના સ્વાસ્થ્ય માટે તથા મોક્ષ પામતી ગાયો ના મોક્ષાથે 21 કુંડી ગાયત્રી યજ્ઞ 108 રાંદલ માતાજી ના લોટા તથા રક્તદાન કેમ્પ રાખેલ હતો અને 800 કરતાં વધારે બહેનો અને બાળાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું તથા ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા […]
લગ્ન ગીત અને હાલરડા સ્પર્ધામાં ચિત્રા ગ્રુપ એ મેળવ્યો પ્રથમ ક્રમાંક
સિલ્ડ મોમેન્ટો અને પ્રમાણપત્ર થી સન્માનિત…. ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્નગીત અને હાલરડાં સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં ચિત્રા ગ્રૂપ પ્રાચી એ ભાગ લીધો હતો..આ ગ્રૂપ દ્વારા દીકરા ના જાન પ્રસ્થાન પ્રસંગ નું સુંદર અને ભાવવાહી સ્વર માં ગીત રજૂ કરી સ્પર્ધા માં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.. જેમાં ગ્રૂપ ના સભ્ય તરીકે પૂર્વીબેન […]
સાવરકુંડલામાં “સહકારથી સમૃદ્ધિ” અંતર્ગત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકની મહત્વપૂર્ણબેઠક યોજાઈ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો- ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સાવરકુંડલા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની “સહકારથી સમૃદ્ધિ” યોજના અંતર્ગત યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બેંક અને સહકારી મંડળીઓને અપગ્રેડ કરવા તેમજ ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ઉદ્યોગકારો માટે સરકારી યોજનાઓની જાણકારી આપવાનો હતો. બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી […]
અમરેલી ખાતે આવેલ બ્રાહ્મણ સોસાયટીના ગોપાલનગરમાં વસતાં લોકોએ મકરસંક્રાંતિની અનોખી ઉજવણી કરી
આજે જ્યારે અમરેલી સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે ત્યારે શહેરના આ વિસ્તારની એકતા અને તહેવાર ઉજવવાની ભાવના પણ ધ્યાનાકર્ષક ગણાય અમરેલી ખાતે આવેલ બ્રાહ્મણ સોસાયટીના ગોપાલનગરની મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે અનોખી ઉજવણી આ વિસ્તારના તમામ માત્રને માત્ર હિન્દુ સમાજે ભેગા મળી અને દેશી રાસ ગરબા લીધા અને સાથે મળી અને પોતપોતાના ઘરેથી મેથીની ભાજી […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સંત શ્રી ધનાબાપુનો આશ્રમ એટલે ભજન અને ભોજનનું અલખધામ
સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં દર પૂર્ણિમાના રોજ ભોજન ભજનનો અનોખો મહાયજ્ઞ યોજાય છે. આમ તો અહીં કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર બારેમાસ ભોજન પ્રસાદ શરૂ હોય છે. અને અહીં આવતાં તમામને ખૂબ જ હેત પ્રિતથી આ આશ્રમના મહંત રામજીબાપુ પોતે સ્વયં જમાડે છે.તો દર પૂનમના રોજ હેમંત પરમાર જેવાં અનેક […]
ગુજરાતમાં કોળી સમાજને સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં પૂરતી ભાગીદારી અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મિડિયા પ્રભારી શ્રી વિક્રમભાઈ સાખટ મેદાને ઉતરશે
ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 22% છે, જે રાજ્યમાં મહત્તમ છે. આ સમયે, સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં પૂરતી ભાગીદારી આપી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે સમાજને એકસંપ થી અવાજ ઉઠાવવા અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મિડિયા પ્રભારી શ્રી વિક્રમભાઈ સાખટ દ્વારા હાકલ કરવામાં આવી.વધુમાં જણાવ્યું હતું કે આઝાદી પછીના સમયગાળામાં કેટલાક સમુદાયોનો પ્રભાવશાળી […]










