તાઈવાનની મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ એ જાહેર કર્યું હતું કે ૨૦૨૪માં યુએસ સાથે કરાયેલા કરારો પ્રમાણે નવી એર ડિફેન્સ સિસ્ટમ તાઈવાનને મળી જશે. પરંતુ તેમાં થોડો સમય જશે. કારણ કે તે એર ડીફેન્સ સીસ્ટીમ તદ્દન આધુનિક અને પૂરેપૂરી સક્ષમ બનાવવાની છે. તેથી આ વર્ષના અંત સુધીમાં તે પ્રાપ્ય થઈ શકશે. તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયને ટાંકતા તાઈપી […]
Author: JKJGS
ટૂંક સમયમાં મળી શકે છે ટ્રમ્પ અને પુતિન!.. રશિયાએ કહ્યું- અમે વાતચીત માટે તૈયાર છીએ
અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને પુતિન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે વાતચીત માટે કોઈ સમયમર્યાદા આપી ન હતી. ક્રેમલિનના પ્રવક્તાએ રશિયાની લાંબા ગાળાની સ્થિતિને સમર્થન આપ્યું હતું કે મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. રશિયાના રાષ્ટ્રપતિ મહેલ, ક્રેમલિને શુક્રવારે જણાવ્યું હતું કે દેશ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ […]
લોસ એન્જલસમાં આગ કાબૂ બહાર, વધુ ઈમારતો બળીને રાખ, ૧૦ લોકોના થયા મોત
ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને આગમાં લપેટમાં લેવામાં આવી છે અને ૧૦ હજારથી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસ પાસેના જંગલમાં મંગળવારે સવારે લાગેલી આગ ચોથા દિવસે પણ અનિયંત્રિત છે. ફેશનની ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને આગમાં લપેટમાં લેવામાં આવી છે અને ૧૦ […]
માણાવદર કન્યાશાળાના વિદ્યાર્થીઓએ અનસુયા ગૌધામની મુલાકાત લીધી
આજરોજ માણાવદરની કન્યા શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અનસુયા ગૌધામની મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનીંગ ફેક્ટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વર્ષો પહેલા આ ફેક્ટરી ધમધમતી ત્યારબાદ ફેક્ટરી બંધ થતા આ ચંદુભાઈ શેઠના પુત્રો હિતેનભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, […]
સાવરકુંડલા તાલુકા કલા મહાકુંભની ભવ્ય ઉજવણી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ખાતે કરવામાં આવી
કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અમરેલી દ્વારા સંચાલિત સાવરકુંડલા તાલુકા કલા મહાકુંભનું આયોજન તા. ૫-૧-૨૦૨૫ રવિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તાર ૪૫૦+ વિધાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાવરકુંડલા તાલુકા ના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ […]
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા ચક્ષુ દાન સ્વીકારની રેકોર્ડ બ્રેક કામગીરી
ચક્ષુદાન સ્વીકારી આ રેકોર્ડ બ્રેક કામગીરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમની ટીમને આભારી છે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના ચક્ષુ દાન સ્વીકારી રેકોર્ડ બ્રેક કામગીરી આજરોજ કુલ ૬૦૦ ચક્ષુદાતાની ચક્ષુઓ સ્વીકારી આ ક્ષેત્રે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. જો કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના સેક્રેટરી મેહુલભાઈ […]
અમરેલી શહેર બંધના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની અપીલને લોકોએ આપ્યો જાકારો
રોજગાર વ્યવસાય બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરવો એ સમસ્યાનું સાચું સમાધાન નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને લાગતું હોય તેવુ લાગે છે અમરેલીમાં આવું પણ થઈ શકે છે.!! અમરેલી નારી સ્વાભિમાન આંદોલનની લડત સંદર્ભે સ્વૈચ્છિક બંધ પાળવાની પરેશ ધાનાણીની અપીલને નહિવત પ્રતિસાદ મળ્યો. હવે સુરત ખાતે આંદોલનનો શંખ ફૂંકાશે..!! ?? વાત જાણે એમ છે કે અમરેલી […]
કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે “રસ્સા ખેંચ સ્પર્ધા” યોજાઈ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, સાવરકુંડલા દ્વારા ૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી (રાષ્ટ્રીય યુવા દિવસ)ની ઉજવણી નિમિત્તે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલા ખાતે આજરોજ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકલાડીલા અને વિકાસશીલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ માટે “રસ્સા ખેંચ સ્પર્ધા”નું ભવ્ય […]
દીપશાળા પ્રોજેકટ અંતર્ગત જાબાળ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાની જાબાળ પ્રાથમિક શાળામાં સંવિદ વેન્ચરના સહયોગથી દીપશાળા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટના દાતા ભરતભાઈ દેસાઈ સાહેબના સહયોગથી આજરોજ જાબાળ પ્રાથમિક શાળામાં ધોરણ સાત ના ૨૨વિદ્યાર્થીઓ અને ધોરણ આઠ ના નવા ૧ વિદ્યાર્થીઓને એમ કુલ ૨૩ વિદ્યાર્થીઓને આજે ટેબલેટ આપવામાં આવ્યા. દીપશાળા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોહરભાઈ મહીડા દ્વારા શિક્ષણમાં ટેબલેટનો ઉપયોગ અને […]
ભાઈ આ સાવરકુંડલા છે. સંત શૂરા અને શૌર્યની ભૂમિ… અહીં ધર્મનું પણ અનેરું મહત્વ છે
સાવરકુંડલા ખાતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીનું આયોજન શ્રી કૃષ્ણ જન્મ સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું અહીંના દેવળા ગેઈટ ખાતે ભારે ધામધૂમથી ૧૧૦૦ દીવા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી અહીં સાવરકુંડલામાં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. શનિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે, શ્રી […]










