Gujarat

દેવા નીચે દબાયેલો ખેડૂતોના પરિવારની હાલત આર્થિક કફોડી : વ્યાજ માફીની રૂ.1.36 કરોડથી વધુની રકમ ફસાઇ

સાયલા એસબીઆઈ અને ગ્રામીણ અને સહકારી મંડળીઓ સહિત અન્ય બેંકો ખેડૂતોને પાક ધિરાણ ખેડૂતોની જીવા દોરી સમાન બને છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ વરસાદ અને પાકની ખેતીના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વિકટ બની છે. ત્યારે સાયલા તાલુકાના 650થી વધુ ખેડૂતે એસબીઆઇમાંથી પાક ધિરાણ લીધું હતું. તેની રકમ ભરીને ટર્ન ઓવર પણ કર્યું હતું. છતાં […]

Gujarat

સુ.નગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાને ગુલાબનું ફૂલ અપાયું

જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા અંદાજે 150થી વધુ લોકોને ગુલાબના ફૂલ આપ્યા હતા. જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનારાઓને સુરક્ષા અંગે કાળજી રાખવાની શિખામણ આપવામાં આવી હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025ની ઉજવણી કરાઈ રહી છે. […]

Gujarat

સોમાસરથી સાયલા જવાનો રોડ જર્જરિત

મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ રસ્તાની સમસ્યાઓ ભોગવી રહ્યા છે. ત્યારે અંદાજે 10 વર્ષ પહેલા સોમાસરથી સાયલા સુધીનો અંદાજે 10 કીમી રોડ પર હાલમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે. મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડની સમસ્યા હંમેશા રહી છે. ત્યારે મૂળીનાં સોમાસર […]

Gujarat

જામનગર અનુસુચિત જાતિના સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર ને કાયમીના હક્ક અધિકારોથી વંચિત રાખવા અંગે

સવિનય જય ભારત સાથે ઉપરોકત વિષયે જણાવવાનું કે જામનગર મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ શાખાના અનુસુચિત જાતિનાં સફાઈ કર્મચારીઓ ને છેલ્લા ૧૦થી ૧૨ વર્ષ સુધી અવેજી કામદાર તરીકે ફરજ બજાવે છે તે સફાઈ કર્મચારીઓને હક્ક અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય તો (૧) જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં કાયમી સેટઅમાં જેટલી ખાલી પડેલી જગ્યા ભરવાથી કેમ વંચિત […]

Gujarat

શ્રી લુણાભા પી. સુમણીયા નાં હસ્તે રુ.પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

શ્રી ચંદ્રભાગા સેવા સહકારી મંડળી લી. ટુપણીનાં સભાસદ ગોધમ દેસુર વજસી નું અકસ્માતે અવસાન થતાં બેન્ક ની ગ્રુપ અકસ્માત વીમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને બેન્ક નાં ડાઇરેક્ટર શ્રી લુણાભા પી. સુમણીયા નાં હસ્તે રુ.પાંચ લાખનો ચેક અર્પણ કરાયો. રિપોર્ટ÷બુધાભા ભાટી

Gujarat

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે તાલીમનું આયોજન

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ) માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદા વિભાગ અને ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતના મદદનીશ સરકારી વકીલોનો ઉત્સાહ વધારતા કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, […]

Gujarat

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ બાદ પણ ભાડું ન ચુકવનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરાઈ

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની મિલકતોના ભાડુઆતો પાસેથી ભાડુ વસૂલવા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સેક્ટર-૨૧ ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા મિલકતોના ભાડુઆતો સામે કડક કાર્યવાહી હાથ ધસી ત્રણ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આવા ભાડુઆતોને વારંવાર નોટિસ આપવા છતાં પણ ભાડુ ભરવામાં ન આવતાં […]

Gujarat

નકલી ક્લાર્ક બની PSOને ફોન કરી બદલીનું કહી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો

હવે ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો છે. જન્મેજયસિંહ ઝાલા દ્વારા અનેક પોલીસકર્મીઓને બદલીઓના નામે છેતરવામાં આવ્યા છે. આરોપીએ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરાવી આપવાનો કારસો રચ્યો હતો. જેમાં પોલીસનું જ ફુલેકું ફેરવવાનાં ષડ્યંત્રનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી સચિવાલયના ગેટ-નં ૪ પરથી ધરપકડ કરી તપાસનો દોર શરૂ […]

Gujarat

પોરબંદરમાં એરસ્ટ્રિપ પર લેન્ડિગ સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ

પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહિદ થયા હતા. એર એન્કલી ખાતે છન્ૐ ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેશ થતાં ?????૩ લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને ૧ અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને […]

Sports

BGT સમાપ્ત થતાંની સાથે જ ઈંગ્લેન્ડT20 શ્રેણી માટે ૧૫-સભ્ય ટીમ ઈન્ડિયા તૈયાર!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડની ટીમ સાથે પાંચ T૨૦ મેચોની સિરીઝ રમવાની છે. આ સીરીઝ ૨૨ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને આ સીરીઝમાં સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટીમ ઈન્ડિયાના નેતૃત્વની જવાબદારી સંભાળતા જાેવા મળી શકે છે. જ્યારે ઘણા […]