સાવરકુંડલા શહેરમાં આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં પણ ૭૫ ઉપરના દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.જે પૈકી આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં માથાનો ડોકનો, ખંભાનો, કમરનો, […]
Author: JKJGS
સાવરકુંડલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામા આવ્યું. નવનિર્માણ આંદોલન કે જે ૨૦ ડિસેમ્બર ૧૯૭૪થી શરૂ થયું હતુ જેના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેના ઉપલક્ષ્યમાં એબીવીપી દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એબીવીપીના અમરેલી જિલ્લાના અધ્યક્ષ નીતિનભાઈ નકુમ , ભાવનગર નગર સંયોજક કિશનભાઇ દવે અને […]
સાવરકુંડલા શહેરમાં આજરોજ લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ સ્મરણીય પ પૂ ઉષામૈયાના જન્મદિવસ નિમિત્તે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઇ
કેમ્પનાં પૂર્ણ થયે. ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું સાવરકુંડલા શહેરમાં આજરોજ લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ઉષામૈયાના ૮૬ માં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલામાં છેલ્લા બાવીસ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે આ લખાય છે ત્યાં સુધી ૧૨૫ ઉપરની બોટલનું રક્તદાન થઈ ગયું છે અને કેમ્પ પૂર્ણ થતાં […]
ભગવાન પરશુરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ઔદિચ્ય બ્રહ્મસમાજના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું
તાજેતરમાં સાવરકુંડલામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ધ્યેય બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને મોબાઈલના દુષણથી દુર રહે તેવા અભિગમથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોનું આયોજન થયું જેમકે વન મિનિટ, લીંબુ ચમચી,સંગીત ખુરશી,રસ્સા ખેંચ, ચિઠ્ઠી ઉપાડ વગેરે રમતો આ રમતોત્સવની અંદર રમાડવામાં આવી […]
સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવા પરમ ધર્મેશભાઈ ચુડાસમાનું જેતપુર મુકામે ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે સન્માન થયું
સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવાં ચી . પરમ ધરમેશભાઈ ચુડાસમાનું ભારતના કેન્દ્રીય રમતગમત શ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે જેતપુર મુકામે સન્માન કરવામા આવ્યુ.આમ સાવરકુંડલા શહેર તેમજ લુહાર સમાજનું નામ રોશન કર્યું. ચિ પરમે જાપાન મુકામે યોજાયેલ બેઝબોલ સ્પધૉમાં અંડર ૧૨ બોઝબોલ ઈન્ડિયન ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાલ પરમ સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર […]
આરોગ્યમંત્રી ની ઉપસ્થિતિમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો… સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે :-મંત્રી ઋષિકેશભાઈ પટેલ… સુખ દુઃખ મનની અવસ્થા છે, દરેક સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ બનવા અપીલ કરતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ… ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ ની ગરિમામય ઉપસ્થિતિ અને પદ્મ શ્રી ડૉ. કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડાભા […]
રાધનપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
કેમ્પમાં 152 રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું….. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાતના પ્રમુખ જાકીરભાઈ ગાંધીના આયોજન દ્વારા અને ડૉ ઇમ્તિયાઝ મેમણ ના સંકલન દ્વારા રાધનપુર ની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં 152 રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રાધનપુરની સેવાકીય સંસ્થાઓમા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રોટરી કલબ […]
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એન. એસ. એસ યુનિટ દ્વારા લોઢણ ગામે ખાસ શિબિર યોજવામાં આવી
પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એન. એસ.એસ યુનિટ ના એક સો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ લોઢણ ગામ ખાતે ખાસ શિબિર યોજવામાં આવી.ખાસ શિબિર દરમિયાન લોઢણ ગામના ઉત્સાહી સરપંચ હસમુખભાઈ રાઠવા તથા ગ્રામજનોનો ખુબજ સારો સહકાર મળ્યો.ખાસ શિબિરમાં આચાર્ય તથા સ્વયંસેવકો ના સહકારથી પ્રજાને સ્વચ્છતા […]
પંચમહાલ જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એન.એમ વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત […]
નિપુણ ભારત અંતર્ગ છોટાઉદેપુર તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં ભીલપુર શાળાની બાળાઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે
નિપુણ ભારત અંતર્ગત છોટાઉદેપુર તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા બી.આર.સી. ભવન ખાતે યોજાઈ હતી. જેમાં ભીલપુર ગૃપ ઉચ્ચ પ્રાથમિક શાળામાંથી ધોરણ 3 થી 5માં વાર્તા કથનમાં રાઠવા ક્રિષ્નાબેન વિક્રમભાઈ, ધોરણ 6 થી 8માં વાર્તા લેખનમાં રાઠવા રીંકલબેન વિક્રમભાઈ તથા વાર્તા કથન બાલવાટિકા થી ધોરણ 2સુધીમાં રાઠવા રોહનભાઈ સુભાષભાઈએ ભાગ લીધો હતો. જેમાં રાઠવા ક્રિષ્ણાબેન વિક્રમભાઈ ધોરણ […]










