રૂ. ૩૬ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો. મી.માં ‘સ્ટેટ ઓફ ઘ આર્ટ‘ અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી નિર્માણ પામશે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં […]
Author: JKJGS
રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું
– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ – “પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમાજ શક્તિ થકી રાષ્ટ્ર નિર્માણ અને ધર્મસેવા સાથે સાંસ્કૃતિક ધરોહરની જાળવણી, આધ્યાત્મિક ચેતનાના વિશિષ્ટ કાર્યો થયા છે” “ઉમિયાધામના માધ્યમથી ધર્મ સેવા સાથે જનસેવાના કાર્યો થશે” “શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી” રાજ્ય સરકાર દ્વારા ‘સેવ કલ્ચર‘ અભિયાન દ્વારા સંસ્કૃતિની જાળવણીનું થતું કાર્ય” […]
રાજકોટમાં જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કરાયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લામાં અનેકવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ પ્રસંગે આવી પહોંચ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેરમાં જૂના એરપોર્ટ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ અને દૂર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, નાયબ પોલીસ કમિશ્નરશ્રી જગદીશ બાંગરવા, એ.સી.પી.શ્રી એમ. આઈ. પઠાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રિયંકભાઈ […]
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જશવંતપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
રાજકોટ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું એરપોર્ટ ખાતે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રેન્જ આઇ.જી શ્રી અશોક યાદવ, પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝા, નિવાસી અધિક કલેકટરશ્રી એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રીબેન વંગવાણીએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત […]
માંગરોળમાં ટ્રસ્ટનું જર્જરિત મકાન ધરાશાયી થયાના એક માસ પછી પણ પાલિકા તંત્ર કે ટ્રસ્ટને તેનો અડચણરૂપ કાટમાળ ખસેડવાની ફુરસદ નથી
પરિણામે અહીં રહેતા શિક્ષક દંપતિને પોતાના ઘરમાં પ્રવેશવા પાડોશીના ઘરમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે !. પારાવાર હાલાકી ભોગવતા શિક્ષક કમસેકમ ચાલી શકાય તે માટે કેડી જેટલો રસ્તો ખુલ્લો કરી આપવા બે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે. પરંતુ કોઈ સાંભળતું નથી. શહેરમાં અનેક જુનવાણી બિલ્ડીંગો આવેલી છે. જેના માલિકો, ટ્રસ્ટીઓ વર્ષોથી બહાર […]
છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા
જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા બી.આર.સી છોટાઉદેપુર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2024 25 કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ […]
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં 9 ટ્રકો અને 9 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે
છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છેલ્લા દસ દિવસમાં મીઠીબોર,નસવાડી રોડ, સંખેડા છોટાઉદેપુર ખાતેથી 9 ટ્રકો, તેમજ વાઘવા, લોઢણ, રણભૂણ,ચાચક , કોટાલી છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 9 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 2 […]
સીમલ ફળિયા ગામે ઓરસંગ નદીમાં બ્રિજ ન હોવાને લઈને લોકોને મુશ્કેલી, લોકોએ જાતે રસ્તો બનાવ્યો
રાજ્ય સરકાર એક બાજુ બે વર્ષના સુશાસન દિવસની ઉજવણી કરે છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે પાયાની સુવિધાઓ પહોંચવી જોઇએ તે અત્યાર સુધી પહોંચી નથી. અને હજુ પણ આદિવાસી વિસ્તારના કેટલાક ગામો પાયાની સુવિધાઓથી વંચિત છે. એવી જ વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલા સીમલ ફળિયા ગામની અહીંયા સિંમલ ફળિયા સહિત આઠથી 10 […]
જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૪-૨૫ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
૩ વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્રાન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભિખુસિંહ પરમાર ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર […]
બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ૮ ઓરડાઓનું ખાતમુહુર્ત કરતા જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર
જબુગામ પ્રાથમિક શાળાને મળશે નવા ૮ ઓરડા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભિખૂસિંહ પરમાર દ્વારા બોડેલી તાલુકાના જબુગામ પ્રા. શાળાના રૂ.૧.૫૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૮ ઓરડાઓનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે ‘કન્યા કેળવણી’ અને ‘બેટી બચાઓ બેટી […]










