સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ કનેક્ટિવિટીમાં વધારો થાય તે પ્રમાણેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કોલકાતાની ઇન્ડિગો 27 ડિસેમ્બરથી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તે ઇન્ડિયા એક્સપ્રેસ સુરત કોલકાતાની ફ્લાઈટ 31 ડિસેમ્બર બાદ બંધ કરી રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ડેઇલી કોલકાતા સુરતની ફ્લાઈટ ઉડાન […]
Author: JKJGS
ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલે જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળામાં સર્જનાત્મક કૃતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોનાં સર્વાગી વિકાસનું આંકલન થાય છે. આ સાથે વાલીઓને તેમની બાળ ઉછેરમાં ભૂમિકા પણ સમજાવવી જરૂરી બને છે. આ માટે બાળકોનાં સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીનાં અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવાના […]
“મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો
કોલેજની ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને હિંસા વિરુધ્ધ કાયદાઓ અંગે કરાયા જાગૃત “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટના મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમે પડધરી તાલુકાની […]
વિંછીયા પંથકમાં ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડવાળી નવી હોસ્પિટલ બનશે : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના લાલાવદર ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણનું ખાતમુહૂર્ત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિંછીયા પંથકમાં રૂપિયા ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ […]
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને એ.સી.-ફ્રીજ રીપેરીંગ તાલીમનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત એ.સી., ફ્રીજ, મોબાઇલ રીપેરીંગ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીની આવાસીય તાલીમનું આયોજન રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન […]
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત માખાવડ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો
મહિલા અને બાળ વિકાસ કચેરી, રાજકોટ દ્વારા હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે તા. ૨૭ નવેમ્બરના રોજ ઘરેલુ હિંસા, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના અને મહિલા સ્વાવલંબન યોજના અંગે વિસ્તૃત માહિતી સત્રનું આયોજન […]
રાજકોટના અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
જળ સંચય અને પાણીના સ્ત્રોત અંગે માહિતી મેળવતા પુરવઠા મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને […]
બાળકો પર ઓનલાઈન ગેમિંગની આડ અસરો – સંસદીય શિયાળુ સત્રમાં પડઘો પડયો મુદ્દો – ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે લેખિત જવાબ રજૂ
ટેકનોલોજીના નવા યુગમાં બાળકો પર વાંચનની માનસિક, શારીરિક અને ભાવનાત્મક અસરોને રેખાંકિત કરવી જરૂરી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઈન ગેમિંગ પર જારી કરાયેલ એડવાઈઝરી 2021 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021નો કડક અમલ કરવો એ સમયની જરૂરિયાત છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં […]
ગુજરાતમાં 9 નેશનલ હાઇવેનો ખર્ચ 11 હજાર કરોડ, તેના પરથી 19 હજાર કરોડ ટોલ વસૂલાયો
ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે. આ 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો […]
ખોડલધામ – સરદારધામ વિવાદમાં વ્યક્તિગત તો જૂનાગઢના અંબાજી ગાદીના પ્રશ્નમાં સંતોનો અહમ
રાજકોટ સહિત રાજ્યભરમાં E KYC માં સર્વર ડાઉન હોવાને કારણે પ્રશ્નો સર્જાયા છે ત્યારે આજે અહીં રાજકોટની રામકથામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ઈ કેવાયસી ના પ્રશ્નો માટે નવા સોફ્ટવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી સર્વર ડાઉન ની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે આ સાથે જ ખોડલધામ અને સરદારધામ વચ્ચેના […]










