ટંકારાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી. જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને 1.5 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમ્યાન ચોરાયેલી રિક્ષા સાથે ટંકારા તાલુકા […]
Author: JKJGS
મોરબીની કોલેજના NCC કેડેટને ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા
મોરબીમાં વાહનો એટલી હદે વધ્યા છે માર્ગો પણ ટૂંકા પડ્યા અને પોલીસ પણ વાહન નિયત્રણ કરવા અસમર્થ રહે છે. ત્યારે યુવાનોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર મોરબીમાં ટ્રાફિક પોલીસે કોલેજીયનોને ટ્રાફિકના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખીને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવ્યા હતા. મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એલ. ઈ. કોલેજના એન.સી.સી […]
આટકોટ હાઇસ્કૂલ રોડ પર BOIનું ATM બંધ: ગ્રાહકોને ભારે હાલાકી
શહેરમાં બેંકના એટીએમમાં ઠેર ઠેર 24 કલાક ગ્રાહકોને નાણાની સેવા માટે અનેક એટીએમ ઉપલબ્ધ હોય છે. પરંતુ નાના સેન્ટરોમાં મર્યાદીત એટીએમ સેવામાં પણ ધાંધીયા સર્જાતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે આટકોટ પાસે હાઇસ્કૂલ રોડ પર આવેલું bank of indiaનું એટીએમ વારંવાર બંધ થઈ જાય છે બેન્ક ઓફ ઇન્ડિયા આટકોટ શાખામાં ઘણા બધા […]
મોરબીમાં જેલ ચોકથી નજરબાગ રેલવે સ્ટેશન પાસે બનશે બ્રિજ
મોરબી શહેરમાં સામાકાંઠે જવાનો વધુ એક પુલ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવ્યો છે. હાલ નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજનું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. મોરબી શહેર અને સામાંકાંઠે જવા માટે શહેરની મધ્યે બે પુલ અને એક બેઠો પુલ એમ ત્રણ પુલ કાર્યરત છે.આમ છતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ નથી. એટલે મોરબીના જેલ […]
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રેસકોર્સ સ્થિત માનસ સદ્દભાવના ‘રામકથા’માં ઉપસ્થિત રહ્યા
-: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :- – ઋષિમુનીઓ, સંતો-મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે – વડીલો અને દીનદુઃખિયાની નિસ્વાર્થ સેવા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ – પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષોનું જતન તથા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે – પ્રકૃતિનું જતન કરવું એ જ સાચી ભક્તિ છે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન […]
સંઘર્ષ કોને કહેવાય? એ ખૂબ નાની ઉંમરમાં આત્મસાત કરી સામાજિક અને માનવસેવાનાં ભગીરથ કાર્યો દ્વારા સમાજમાં સ્વયંની ઓળખ પ્રસ્થાપિત કરી..
માનવસેવાને ચરિતાર્થ કરવા માટે જ રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને સમાજનાં છેવાડાના માનવીની સમસ્યાનું નિવારણ કરવા માટે કદી રાતદિવસની પણ પરવા નહીં કરનાર યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ સાવરકુંડલાના યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ છે. સમાજનાં નાના મોટા પ્રશ્નનો ઉકેલવા માટે અહર્નિશ તૈયાર એવા સોહિલ શેખ આમ ગણીએ તો આમજનતાનો અડધી રાતનો હોંકારો.. સતત નિસ્વાર્થ ભાવે સમાજનાં […]
સાવરકુંડલા ચુડાસમા પરિવારનું ગૌરવ..
તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી તારીખ 23 થી 29 નવેમ્બરના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થયું છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભારતીય બેઝબોલ અન્ડર-12 ટીમમાં પુરા ભારતમાંથી ૧૫ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના સાવરકુંડલા રાજાભાઈ ગોરધનભાઈ ચુડાસમા પરિવારમાંથી રસિકભાઈ દુર્લભજીભાઈ ચુડાસમાના પૌત્ર તથા દિનેશભાઈ જીવરાજભાઈ રાઠોડ પરિવારનો ભાણેજ ચિ. પરમ […]
સાવરકુંડલા ખાતે આવેલ પ્રાણ સૂટ એન્ડ શેરવાની કલેક્શન ખાતે ગુજરાતના સુપ્રસિદ્ધ કમાભાઈએ મુલાકાત લીધી સાવરકુંડલાના જાણીતા બિલ્ડર કરશનભાઈ ડોબરીયા સાથે પણ આનંદની પળો વિતાવી
ગતરોજ સાવરકુંડલા શહેરના મેઈન બજાર ખાતે આવેલ ખ્યાતનામ પ્રાણ સૂટ એન્ડ શેરવાણી કલેકશન ખાતે સમગ્ર ગુજરાતમાં જેણે ધૂમ મચાવી છે એવા યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય એવા કોઠારીયાના કમાભાઈ પ્રાણ ટેઈલર સૂટ એન્ડ શેરવાણી ખાતે પધારેલ.. હવે પ્રાણ ટેઈલર સૂટ એન્ડ શેરવાણી કલેકશનની વાત કરીએ તો જેની ગણના માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ અમરેલી જિલ્લા ખાતેનું ખૂબ […]
યાત્રાધામ અંબાજી મંદિરના 900 જેવા કર્મચારીને પર્સનલ મળી ને તેજસભાઈ ધોળકિયા દ્વારા ઉત્સાહ વધારીયો
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાધામ અંબાજી મંદિર સાથે સંકળાયેલા પ્રત્યેક અને પરોક્ષ રીતે કુલ 900 વ્યક્તિઓ કે અંબાજી મંદિરના મુખ્ય પુજારી થી લઈને મંદિરના સફાઈ કર્મચારી સુધી ને તેજસભાઈ ધોળકિયા દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિતે સ્ટીલની પાણીની બોટલ અને ટોલી બેગ નું વિતરણ કરવામાં આવ્યું મિસ્ટર એન્ડ મિસિસ […]
શક્તિપીઠ અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભૈરવ જયંતી નિમિત્તે મુંબઈના બે અલગ અલગ ભક્તે 1.520 ગ્રામ સોનાનું દાન કર્યું હતું જેમાં એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની 80 લાખ અંદાજે કિંમત જ્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી […]










