ઝાલોદ તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે અને અહીંયા વસતા ગરીબ આદિવાસી પ્રજા ખેતી તેમજ મજૂરી પર પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ ઝાલોદ તાલુકામા એરપોર્ટ બનશે તેવી વાતોએ જોર પકડયું છે અને સરકાર દ્વારા બે થી ત્રણ વાર એરપોર્ટ માટે જમીનનુ સર્વે કરવામાં આવી રહેલ છે જેથી એરપોર્ટ બનવાના જ્યાં હાલ એંધાણ છે ત્યાં રહેતો ખેડૂત […]
Author: JKJGS
છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- ‘રાણીની વાવ’ની અંદાજે પાંચ લાખથી વધુ ભારતીય તેમજ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાતે
“વર્લ્ડ હેરિટેજ વીક – ૨૦૨૪” પાટણ સ્થિત “રાણીની વાવ”ઃ જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ રાણીની વાવને વર્ષ ૨૦૧૪માં યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન અપાયું કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ ૧૦૦ રૂપિયા પર ‘રાણીની વાવ’ના ચિત્રને અંકિત કરાયું સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં કરાવ્યું હતું […]
કચ્છના ગાંધીધામમાં સોપારી દાણચોરીનો પર્દાફાશઃ ૧.૬૧ કરોડની ૫૬ કિલો સોપારી જપ્ત કરવામાં આવી
કચ્છમાં વધુ એકવાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોપારીની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી ૧.૬૧ કરોડના કિંમતની ૫૫,૯૫૦ કિલો સોપારી જપ્ત કરી છે. મુંબઈના વેપારી સાથે મળીને કંડલા સેઝમાં એક્સપોર્ટ પેઢી તથા વેરહાઉસ ધરાવતાં શખ્સે સમગ્ર કારસાને અંજામ આપ્યો હતો. જાે કે, માલ સગેવગે કરે તે પહેલાં પોલીસે દરોડો પાડી માલ જપ્ત કરી લીધો છે. આ અંગે મળતી […]
વડોદરાના નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર કરપીણ હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી
નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપન પરમારની કરપીણ હત્યા કરવાના ગુનાની તપાસ દરમિયાન પોલસે અત્યારસુધી કુલ ૧૭ સાક્ષીઓના નિવેદનો લીધા છે. જે પૈકી પાંચ નજરે જાેનાર સાક્ષીઓ છે. હત્યાની ઘટનાને નજરે જાેનાર સાક્ષીઓના કોર્ટ રૃબરૃ નિવેદનો લેવડાવવામાં આવશે. રવિવારની મોડીરાતે સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતોએ ભાજપના પૂર્વ કોર્પોરેટર […]
વડોદરામાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનારા લોકોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ જેમાં અકસ્માતોમાં ૭૪૮૩ લોકો ઘાયલ થયા
રસ્તા પર બેફામ ડ્રાઈવિંગ કરનારાઓની સંખ્યા વધી રહી છે.રોડ સેફટી અંગે જાગૃતિના અભાવની વચ્ચે અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની પોલીસની આળસ વચ્ચે વડોદરામાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થનારા લોકોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે જાેવામાં આવે તો વડોદરામાં ૨૦૨૪માં ઓકટોબર મહિના સુધીમાં રોડ અકસ્માતોમાં ૭૪૮૩ લોકો ઘાયલ […]
અમદાવાદમાં અખબારનગર અંડરપાસ હજી પણ બાંધકામ ના કારણે દસ દિવસ રહેશે બંધ
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા જ ઉમેરો કરતાં હોય તેમ અખબાર નગર અંડરપાસમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને ૧ કિલોમીટર પાછળ ફરીને ૨૦૦ મીટરનું અંતર કાપવું પડે છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા […]
ગાંધીનગરમાં ઉદ્ધવ ઠાકરેને તેમનું અભિમાન લઈ ડૂબ્યું હર્ષ સંઘવી
કોંગ્રેસનો હાથ પકડે છે તેના શું હાલ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે. એક સમયે મહારાષ્ટ્રના રાજકારણનો સિંહ કહેવાતી શિવસેના આજે ૨૦૨૪ની ચૂંટણીના પરિણામમાં છેક છઠ્ઠા ક્રમે જાેવા મળી રહી છે. કોંગ્રેસનો હાથ પકડે છે તેના શું હાલ થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના […]
રાજકોટના અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવામાં આવશે
રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા […]
મહેસાણામાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર લોકોની ધરપકડ કરવામાં આવી
ગુજરાતમાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણા પોલીસે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય આરોપી સેધાજી જેસંગજી ઠાકોરની ધરપકડ કરી છે. ગુજરાતમાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણા પોલીસે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય આરોપી સેધાજી જેસંગજી ઠાકોરની ધરપકડ કરી છે. સેધાજી […]
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે
એવું લાગે છે કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્સ્ટન અંગેની પ્રતિષ્ઠા આખરે તેની ‘કુંભકર્ણ નિંદ્રા’માંથી જાગી ગઈ છે. એવું લાગે છે કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્સ્ટન અંગેની પ્રતિષ્ઠા આખરે તેની ‘કુંભકર્ણ નિંદ્રા’માંથી જાગી ગઈ છે. મહેસાણા જીલ્લાના બોરીસણા ગામના પાંચ દર્દીઓમાં ખરેખર એન્જીયોપ્લાસ્ટીની જરૂર હતી કે નહી અને તે યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહી તે આવતીકાલે […]










