Gujarat

સદ્દભાવના વૃધ્ધાશ્રમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે વડીલોને ભોજન પીરસાયુ

કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના સીધા માર્ગદર્શન હેઠળ સદ્દભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલોને ભોજન કરાવી કેક કાપવામાં આવી હતી.   રાજ્યના ખેડૂતો માટેની અગ્રગણ્ય અને શૂન્ય ટકા એન.પી.એ. ધરાવતી ખેતી બેંક દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે જીલ્લા ડીરેકટરશ્રી હરદેવસિંહજી ટી. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૩૫ […]

Gujarat

જેતપુર-નવાગઢમાં તાલુકા આરોગ્ય કચેરીમાં સઘન સફાઈઃ ઝાંડી ઝાંખરા હટાવાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલી તાલુકા આરોગ્ય કચેરી […]

Gujarat

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષસ્થાને

જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું આયોગ- ભારતનું માનવાધિકાર આયોગ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનું ફરિયાદ નિકાલ પ્રમાણ ૯૨%, એક પણ માનવ અધિકારનું હનન સાંખી ન લેવા તાકીદ કરતા સ્પેશિયલ મોનિટર શ્રી ગોયલ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના […]

Gujarat

૧૦૮ માટે ટ્રાફિક સિગ્નલ ગ્રીન થઈ જશે – ટૂંક સમયમાં ટ્રાયલ રન

એમ્બ્યુલન્સના જી.પી.એસ. સાથે સ્માર્ટ સિગ્નલને જોડી  આર.એમ.સી. અને ૧૦૮ ની સંયુક્ત ડ્રાઈવ – રિસ્પોન્સ ટાઈમ માં ઘટાડો થશે ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી ચેતન ગાધેએ ટ્રાફિક સિગ્નલ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે […]

Gujarat

રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે વિવિધ 150 રોપાનું વિતરણ કરવામાં આવ્યું

રોટરી ક્લબ ઓફ કેશોદ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કેશોદ શહેરની પ્રકૃતિ પ્રેમી કીચન ગાર્ડન અને ગાર્ડનના શોખીન કેશોદ વાસીઓ માટે તદ્દન રાહત દરે દેશી શાકભાજીનું બિયારણ કોકોપીઠ વિવિધ પ્રકારના 150 થી વધારે ફૂલછોડના રોપ જેમાં વિવિધ રંગોના ગુલાબ રાતરાણી નાગરવેલ મનીવેલ મધુ માલતી સ્ટોબેરી અને અન્ય સુશોભનના ઇન્દોર અને આઉટડોર એવા વિવિધ પ્લાન્ટ […]

Gujarat

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ખેતલીયા દાદા મંદિર ધારી મુકામે પાંચમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલયનો મળેલ સહયોગ લાયન્સ કલબઝ ઇન્ટરનેશનલની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંતર્ગત અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી સહયોગથી પાંચમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ખેતલીયા દાદા […]

Gujarat

કાણકીયા કોલેજમાં યુથ રેડ ક્રોસ ક્લબની રચના અને CPRની તાલીમનો પ્રોગ્રામ યોજાયો

તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ મંગળવારના રોજ સાવરકુંડલાની વી.ડી. કાણકીયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં દર વર્ષે “યુથ રેડ ક્રોસ ક્લબ” અને CPR ની તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલાના નેજા હેઠળ યોજવામાં આવે […]

Gujarat

ધોળા ગામમા વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સાધુ સંતોનું ચિંતન મહાસંમેલન યોજાયું

ઘોળા ગામમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સાધુ સંતોનું ચિંતન મહાસંમેલન યોજાયું જેમાં સાવરકુંડલાથી કબીર ટેકરી મહંત નારાયણદાસ સાહેબ બાપુ /કુંડળપૂર હનુમાનજી મંદિર મહંત કરશન ગિરી બાપુ./ શ્રી બજરંગ દાસ બાપા રામાનંદ ગુરુકુળ મહંત ઘનશ્યામદાસ બાપુ તથા વિશ્વ હિન્દૂ પરિષદ (સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્યા સંપર્ક પ્રમુખ પ્રવીણસિંહ કંચવા) (વિભાગ મંત્રી જગદીશભાઈ રૈયાણી) તથા પરિષદના કાર્યક્તાની ઉપસ્થિતમાં સાધુ […]

Gujarat

મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાની અમલસાડી પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક અશોક ચૌધરીનો વિદાય સન્માન સમારોહ યોજાયો 

અમલસાડી પ્રાથમિક શાળાનાં સર્વાંગી વિકાસનાં પ્રણેતા અશોકભાઈ ચૌધરીનું શાળા, વાલી અને ગામ દ્વારા ત્રિકોણીય સન્માન સુરત જિલ્લાનાં માંડવી તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતાં અશોકભાઈ ચૌધરીનો વિદાય સન્માન સમારોહ રાજ્ય કક્ષાનાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ તથા મહામંત્રી […]

Gujarat

ગુજરાત તથા રાજસ્થાન તથા કર્ણાટક રાજયના અલગ અલગ જીલ્લામા બેન્ક એ.ટી.એમ. મા છેડછાડ કરી ૫૦ થી વધુ ચોરીઓને અંજામ આપનાર આંતર રાજય ગેંગ વિરૂધ્ધ ’’ગેંગ કેસ’’(Gang-Case) હેઠળ કાર્યવાહી કરતી– જામનગર એલ.સી.બી

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ,શ્રી અશોકકુમાર સાહેબ IPS નાઓએ છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂપીયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય તે ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ IPS તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.પંડયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા તથા […]