ભાવનગરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ ઠંડા પવન ફૂંકવાના શરૂ થયા હતા અને વાદળોના ગડગડાટ થયા બાદ વીજળીના ચમકારા આકાશમાં નજરે પડ્યા હતા, મોડીરાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે પાંચ તાલુકાઓમાં અને છેવડાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોડી રાત્રે બે કલાકમાં જ સિહોર અને ઘોઘા પંથકના ગામોમાં ધોધમાર […]
Author: JKJGS
હત્યાના ગુનામાં 2009થી ફરાર આરોપીને અંબાજી પોલીસે રાજસ્થાનથી પકડી પાડ્યો
અંબાજી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલા કોટેશ્વર વિસ્તારમાં 2009માં મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓ હતા, જેમાંથી બે આરોપીઓને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ એક આરોપી જેનું નામ રમેશ પરમાર છે, જે છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો. હાલમાં બનાસકાંઠા જિલ્લા એસપીના સૂચન મુજબ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો […]
નખત્રાણા-ગંગોણ રેલવે ટ્રેક પર એન્જિનની હડફેટે 6 થી 7 ગાયના મોત
ભુજથી નલિયા રેલવે ટ્રેકનું પરીક્ષણ ચાલુ છે, હજુ તો રેલ સેવા શરૂ પણ નથી થઇ તે પહેલાં નખત્રાણાથી ગંગોણ રેલવે ટ્રેક પર દોડતા એન્જિનની હડફેટે 6થી 7 ગાયનો ભોગ લેતાં ગૌપ્રેમીઓમાં કચવાટ સાથે રોષની લાગણી ફેલાઇ હતી. ગંગોણ, વિભાપર, મોસુણા વગેરે માલધારી વસતીના ગામો હોતાં પશુધનની મોટી સંખ્યા છે. આ ગામોને સાંકળતા રેલવે ટ્રેકની આસપાસ […]
ભચાઉના આધોઈની પ્રસુતાને તાકીદની સારવાર આપી 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવાઈ
ભચાઉ તાલુકાના અધોઈ ગામમાં રહેતાં રસીલાબેન જગદીશભાઈ કોલીને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા પરિજન દ્વારા 108 ઇમરજન્સી સેવામાં કોલ કરાયો હતો. આ કોલ સમાખીયાલી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા હાજર કર્મચારીઓ ઇએમટી કિરણ જોષી અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તુરંત 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. અધોઇથી પેસન્ટને લઇ 108 એમ્બ્યુલન્સ […]
શાપર મામાં સાહેબ મંદિરે શરદપૂનમ નિમિતે બાળાઓ ને લાણી વિતરણ કરાય
કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર પોતાની અનેક સેવાકીય પ્રવુતિથી પ્રચલિત છે. જેમ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નું જાજરમાન આયોજન કરાયું હતું.જેમા નવે નવ દીવસ સુધી અવનવા પ્રાચીન અર્વાચીન રાસો બાળાઓ એ રજુ કરી રમઝટ બોલાવી હતી.તેમજ઼ નવે નવ દિવસ બાળાઓ ને વિવિધ દાતાઓ […]
રાજકોટ એઇમ્સ ખાતે ‘રીસર્ચ મેથડોલોજી’ વિષયક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ
બે દિવસીય સી.એમ.ઈ માં આરોગ્ય ક્ષેત્રે સંશોધનનું મહત્વ અને તેને વેગવંતુ બનાવવા દેશભરની એઈમ્સના તજજ્ઞોની ચર્ચા રાજકોટ એઇમ્સ ખાતે તબીબી શિક્ષણ અને સંશોધનને સાંકળતા ‘રીસર્ચ મેથડોલોજી’ વિષય પર તા. ૧૭ અને ૧૮ મી ઑક્ટોબરના રોજ બે-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની (સી.એમ.ઈ) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સી.એમ.ઈ માં હેલ્થકેર સેક્ટરમાં સંશોધન ક્ષમતાઓને ઉચ્ચ સ્તર પર આગળ […]
ભાયાવદર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની સાફ સફાઈ કરાઈ
સાયકલ રેલીનું આયોજન, વિના મૂલ્યે આરોગ્ય કેમ્પ અને સફાઈ કર્મીઓને સેફ્ટી કીટનું વિતરણ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે દેશ અને રાજ્યના તમામ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં થયેલી ગંદકી અને કચરાને દુર કરી ચોખ્ખા ચણાક કરવામાં […]
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૨૪૦ લાભાર્થીઓને વિનામૂલ્ય પ્લોટ ફાળવણી કરાઈ
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિકાસ સપ્તાહના ભાગરૂપે જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિના ૨૪૦ જેટલા પરિવારોને ૧૦૦ ચો.વારના મફત પ્લોટ ફાળવણીની સનદ વિતરણ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાય હુકમ વિતરણ કાર્યક્રમ જુના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે યોજાયો હતો. દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે […]
શરદોત્સવ – ૨૦૨૪ માં મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય તેવો માહોલ સર્જાયો
“માડી તારો ગરબો ઘુમતો જાય”, “આજનો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો”, ”ગાજે ગાજે કાંઈ ત્રાંબાળુને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોલ” જેવા ગરબા-ગીતોના તાલે રમતા એ ચહેરાઓ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય. કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, ક્રિસ્ટલ મોલની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે […]
વિકાસના પથ પર અગ્રેસર આપણો છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તાર
૧૩૭- છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તેમજ જેતપુરપાવી તાલુકામાં સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમા સી.સી.રોડ ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર કરાયા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારમાં સી.સી.રોડ મંજુર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારના આવતા વિવિધ […]










