મા ખોડલનાં ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા ખોડલઘામ, કાગવડ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. મા ખોડલનાં ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તેમણે ભાવપૂર્વક પૂજન–અર્ચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, […]
Author: JKJGS
જૂનાગઢના માંગરોળના ગ્રામ્યમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક, ૧૦ વ્યક્તિઓ-રખડતા ઢોરને ભર્યા બચકા
જૂનાગઢમાં રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં શ્વાને ૧૦થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. આ સાથે શ્વાને ૨૦ જેટલાં પશુઓને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાને હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૂનાગઢના માંગરોળના ભાટ ગામમા […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાત ખાતે ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ગતિની સમીક્ષા કરી
પ્રધાનમંત્રીએ બુલેટ ટ્રેનના અમલમાંથી મેળવેલા અનુભવોને દસ્તાવેજીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાત ખાતે ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન ગતિની સમીક્ષા કરી હતી. તેમણે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. અને પ્રોજેક્ટની પ્રગતિ વિશે પૂછપરછ કરી, જેમાં ઝડપ અને સમયપત્રકના લક્ષ્યાંકોનું પાલન થઈ રહ્યું છે કે […]
ભાવનગર શહેરની અત્યંત ચકચારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી
૧૦ દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા ભાવનગર શહેરની એક મોટી અને અત્યંત ચકચારી ઘટના બની છે જેમાં, છેલ્લા ૧૦ દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી આવી છે. તેમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની, ૨ બાળકો ગુમ હતા. જેમાં સુરત જવાનું કહીને ત્રણેય ઘરેથી નીકળ્યા હતા. તેમાં ત્રણેયની હત્યા થઈ […]
અમરેલીમાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું; ૧૫૫ કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ
અમરેલીના લાઠીમાં કપાસની આડમાં કરવામાં આવેલી ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડીને આરોપીને પણ જેલના સળીયા ગણતો કરી દીધો છે. અમરેલીના લાઠી પંથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એ મોટી કાર્યવાહી કરીને ગાંજાના વાવેતરનો ભંડાફોડ કર્યો છે. લાઠીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી ૪૮ લીલા ગાંજાના છોડ સહિત કુલ ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાે […]
વડોદરામાં ૧૦ ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું
વડોદરામાં ફરી એકવાર મહાકાય મગરનું રેસ્ક્યુ કરવાની ઘટના બની હતી. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, મુજમહુડાના વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક રહેણાંક વિસ્તારમાં એક મહાકાય મગર ઝાડીમાં ફસાઈ ગયો હોવાની […]
૯૨ વર્ષમાં પહેલી વાર! કોલકાતા ટેસ્ટ ભારતમાં ક્યારેય ન જાેયેલો રેકોર્ડ જાેયો
કોલકાતા ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો, કારણ કે તે ઈડન ગાર્ડન્સ ખાતે ૧૨૪ રનનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યું. રવિવારે ત્રીજા દિવસે, યજમાન ટીમ મેચ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ૩૦ રનથી હારી ગઈ. આ જીત ૧૫ વર્ષ પછી દક્ષિણ આફ્રિકાનો ભારતમાં પહેલો વિજય હતો. […]
બિહાર વિધાનસભા ચૂંટણી મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો મોટો આક્ષેપ
‘જાે બિહાર ચૂંટણી મુક્ત અને ન્યાયી હોત તો બસપા વધુ બેઠકો જીતશે:‘ માયાવતી બસપાના વડા માયાવતીએ રવિવારે દાવો કર્યો હતો કે જાે ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોત તો તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઘણી વધુ બેઠકો જીતી શકત. X પર એક પોસ્ટમાં, તેમણે બિહારના કૈમુર જિલ્લાની રામગઢ વિધાનસભા બેઠક (નં. ૨૦૩) માં પાર્ટીના ઉમેદવાર […]
લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ઓલ ઈઝ નોટ ઓકે!?
પારિવારિક ઝઘડો વધુ તીવ્ર બનતા લાલુ પ્રસાદ યાદવની વધુ ત્રણ પુત્રીઓએ પટનાનું ઘર છોડ્યું રાષ્ટ્રીય જનતા દળ માં કૌટુંબિક ઝઘડો રવિવારે વધુ તીવ્ર બન્યો જ્યારે પાર્ટીના વડા લાલુ પ્રસાદ યાદવની ત્રણ વધુ પુત્રીઓ – રાજલક્ષ્મી, રાગિની અને ચંદા – બિહારની રાજધાની પટના સ્થિત પરિવારના નિવાસસ્થાન છોડીને ગયા. ત્રણેય, તેમના બાળકો સાથે, રવિવારે પટના એરપોર્ટ પર […]
કર્નાટક કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર દિલ્હીમાં
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર શનિવારે (૧૫ નવેમ્બર) દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ દ્વારા આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જાેકે, તેમની એક સાથે મુલાકાતથી રાજકીય અટકળો શરૂ થઈ છે, ખાસ કરીને કર્ણાટકમાં સંભવિત નેતૃત્વ પરિવર્તન અંગે અફવાઓ તીવ્ર બની રહી છે. સિદ્ધારમૈયા ૨૦ નવેમ્બરના રોજ પોતાના કાર્યકાળના અઢી […]










