International

લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાધનો ખોરવાઈ જવાને કારણે ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવામાં આવી: FAA

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ને ટાંકીને સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે રવિવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર સાધનોમાં ખામીને કારણે ગ્રાઉન્ડ સ્ટોપ બાદ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક, LAX, દરરોજ લગભગ ૧,૫૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ ઘટના એક મોટા સાયબર હુમલાના થોડા અઠવાડિયા પછી […]

International

ગાઝા યુદ્ધવિરામ: હમાસે તમામ ૨૦ બંધકોને મુક્ત કર્યા; ટ્રમ્પ જેરુસલેમ પહોંચ્યા

એક મોટા મહત્વપૂર્ણ પગલામાં, હમાસે ગાઝામાં બે વર્ષના વિનાશક યુદ્ધને વિરામ આપતા યુદ્ધવિરામના ભાગ રૂપે તમામ ૨૦ બંધકોને મુક્ત કર્યા છે. દિવસ દરમિયાન, ૧,૯૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓની આપ-લે થવાની અપેક્ષા છે. મુક્ત કરાયેલા બંધકોને ગાઝાથી રેઇમ નજીકના લશ્કરી સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારો સાથે ફરી મુલાકાત કરતા પહેલા તેમનું પ્રારંભિક શારીરિક […]

Gujarat

ગુજરાતમાં પ્રથમ વાર વલસાડ ખાતે આરપીએફનો ૪૦ મો સ્થાપના દિવસ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ઉજવાશે

પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (ઇઁહ્લ)નો ૪૦મો સ્થાપના દિવસ તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ વલસાડ સ્થિત ઇઁહ્લના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે વલસાડ જિલ્લા મીડિયા કર્મીઓ […]

Gujarat

અમદાવાદમાં દૈનિક સરેરાશ ૩૫ હજાર મુસાફરોથી શરૂ થયેલી સંખ્યા આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચી

ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા: ગુજરાત મેટ્રો રેલ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ […]

Gujarat

ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી

સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર મહુડીમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરી ને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે […]

Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીલવઈ-મહુડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું

પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું બન્યું વધુ સરળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જાેડતા ૪.૪૫ કિલોમીટર રોડને રૂપિયા ૨૦ કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા […]

Gujarat

ગુજરાત પોલીસની GP-SMASH ટીમને X (ટ્વિટર) પર મળેલી માહિતીના આધારે ગણતરીના સમયમાં પાંચ યુવાનોનું કરાયું સફળ રેસ્ક્યુ ઓપરેશન

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ (Guja®a Police – Social Media Monitering, Awareness and Systematic Handling) એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે. નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા […]

Gujarat

શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે દર્શન અને રોપ-વેની સુવિધા તારીખ ૧૪ ઓક્ટોબરના દિવસે સંપૂર્ણપણે બંધ

શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા કરોડો ભક્તો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે જેમાં, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. […]

National

તેજ પ્રતાપ યાદવે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવને X પર અનફોલો કર્યા

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્રો વચ્ચે તણાવ સપાટી પર આવ્યો, જ્યારે મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવને ઠ પર અનફોલો કર્યા. તેમણે અગાઉ તેમની મોટી બહેનો, મીસા યાદવ અને હેમા યાદવને અનફોલો કર્યા હતા, અને હવે તેઓ ફક્ત પાંચ એકાઉન્ટને ફોલો કરે છે, જેમાં પરિવારના ફક્ત […]

National

સબરીમાલા મંદિરમાં સોનાના ઢોળનો વિવાદ: વિજિલન્સ રિપોર્ટમાં શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ

કેરળ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા વિગતવાર અહેવાલમાં, વિજિલન્સે સબરીમાલા શ્રીકોવિલ મંદિરમાં દ્વારપાલક મૂર્તિઓ અને તાંબાના પેનલોના સોનાના ઢોળકામને લગતા ગંભીર પ્રક્રિયાગત ઉલ્લંઘનો, અનધિકૃત હસ્તક્ષેપો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઉન્નીકૃષ્ણન પોટ્ટી, જેમની કોઈ સ્થિર આવક નથી અથવા જાહેર કરેલ વ્યવસાયિક પૃષ્ઠભૂમિ નથી, તેમણે સબરીમાલામાં ઘણા નવીનીકરણ અને પ્રસાદ સંબંધિત કાર્યોમાં મધ્યસ્થી તરીકે […]