લોકપ્રિય ફિટનેસ ઇન્ફ્લુઅન્સર અને યુટ્યુબર, સાદિયા યાન્સાનેહ, તેના પહેલા બાળકને જન્મ આપવાના થોડા અઠવાડિયા પહેલા જ એક હૃદયદ્રાવક અપડેટ શેર કરી. એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણીએ ખુલાસો કર્યો કે તેણી ગર્ભવતી હતી ત્યારે તેના જીવનસાથીએ ૨૫ થી વધુ મહિલાઓ સાથે તેની સાથે છેતરપિંડી કરી હતી. સાદિયાના મતે, છેતરપિંડી ફક્ત ભાવનાત્મક વિશ્વાસઘાત ન હતી; તે ઘણી […]
Author: JKJGS
નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે ઈરાન નોબેલ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીને ‘શારીરિક રીતે દૂર કરવાની‘ ધમકી આપી રહ્યું છે
નોર્વેજીયન નોબેલ સમિતિએ એક તાત્કાલિક જાહેર નિવેદન જારી કરીને ૨૦૨૩ ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીને ઈરાની શાસનના એજન્ટો દ્વારા કથિત રીતે આપવામાં આવેલી ધમકીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નોબેલ શાંતિ પુરસ્કારના સત્તાવાર ઠ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ જાેર્ગેન વાટને ફ્રાઇડનેસ સાથે ફોન […]
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ૧ ઓગસ્ટથી કેનેડિયન આયાત પર ૩૫% ટેરિફ લાદ્યો
અમેરિકાનો કેનેડાને વધુ એક મોટો ઝટકો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન માર્ક કાર્નેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કેનેડા ૧ ઓગસ્ટથી યુનાઇટેડ સ્ટેટ્સમાં થતી નિકાસ પર ૩૫ ટકા ટેરિફનો સામનો કરશે. નોંધનીય છે કે, સોમવારથી ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા આવા ૨૦ થી વધુ પત્રોમાં આ નવીનતમ છે, કારણ કે તેમણે વારંવાર ધમકી આપી હતી […]
જો રૂટે 99 રન બનાવ્યા, સ્ટોક્સ સાથે અણનમ પરત ફર્યો; નીતિશ રેડ્ડીએ 2 વિકેટ ઝડપી
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુરુવારે મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડે બેટિંગ કરવાનું પસંદ કર્યું. દિવસની રમતના અંત સુધીમાં, ટીમે 4 વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે. બીજા દિવસની રમત બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ સત્રની પહેલી ઓવરમાં સારી બેટિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડે નીતિશ કુમાર […]
આઝાદી સમયે અમદાવાદની વસતી 8.37 લાખ હતી, આજે અંદાજે 85 લાખ વટાવી ગઈ
દર વર્ષે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઊજવાય છે. આઝાદી સમયે વર્ષ 1951માં અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી. 2025માં 85.53 લાખ થયાનું અનુમાન છે. આ 75 વર્ષમાં અમદાવાદની વસ્તી 10 ગણી થઇ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના રિપોર્ટ મુજબ, 2031માં શહેરની વસ્તી 91 લાખને પાર થઇ જશે અને ગુજરાતમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો […]
કૌન બનેગા કરોડપતિ 17’નો પ્રોમો રિલીઝ
ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની નવી સીઝન 11 ઓગસ્ટથી શરૂ થશે. સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર પ્રસારિત થશે. આ સીઝન પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. સોની ચેનલે શોના પાછા ફરવાની પુષ્ટિ કરી છે. તેમણે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં અમિતાભ પણ જોવા […]
એસએસ રાજામૌલીએ ‘બાહુબલી ધ એપિક’ ની જાહેરાત કરી, 31 ઓક્ટોબરે થિએટર્સમાં આવશે
‘બાહુબલી’ ને 10 વર્ષ પૂર્ણ થયા છે અને આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટરે ફેન્સને ખુશખબર આપી છે. એસએસ રાજામૌલીએ તેના આગામી ભાગની જાહેરાત કરી છે. એક પાવરફુલ પોસ્ટર સાથે, તેમણે જણાવ્યું કે તેમની ફિલ્મે દસ વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તેનો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવશે, જેનું નામ ‘બાહુબલી ધ એપિક’ હશે. આ બંને ભાગોનું […]
પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે ઉજવાયો ગુરુ પૂર્ણિમા ઉત્સવ, 75 પ્રકારના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો
અનાદીકાળથી અનંત કાળ પર્યંત અવિરત વહેતી સનાતન સરિતાની પર્વ શૃંખલાઓ પૈકી આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. સનાતન માન્યતા અનુસાર ગુરુ એટલે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ કે જે છે પ્રત્યેકને માટે મોક્ષનો હેતુ. આજના આ પવિત્ર પર્વે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની જ્યોતને સદૈવ પ્રજવલિત રાખનાર વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય […]
વડોદરામાં મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત
વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે 10 જુલાઈની મોડીરાત્રે એક કાર પલટી ગઈ હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થયું હતું. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ છે અને પછી બે ટપ્પા ખાઈને પલટી જાય છે. આ ઘટનામાં […]
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો આજે (11 જુલાઈ) 60મો જન્મદિવસ
લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો આજે (11 જુલાઈ) 60મો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસની રાજકોટની વિરાણી બહેરા-મૂંગા શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેમણે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા વચ્ચેની વોરમાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી હતી. તો ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓએ 5 વર્ષ કામ કરવું જોઈએ તેવી ટકોર […]










