રાજકુમાર રાવે ઘણા લાંબા સમય સુધી પત્રલેખાને ડેટ કર્યા બાદ નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્નનાં ત્રણ વર્ષ બાદ કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ કોલેબમાં પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે-બેબી ઓન ધ વે. રાજકુમાર રાવ અને પત્રલેખા 11 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, પત્રલેખાએ જણાવ્યું હતું કે […]
Author: JKJGS
બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોત, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી
બાવળા નજીક ઓમ સિગ્નલ પાસે એક ગંભીર રેલવે અકસ્માત સર્જાયો છે. બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન નીચે બે અજાણ્યા વ્યક્તિઓ કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. રેલવે […]
અમદાવાદમાં ત્રણ મહિનામાં રોડ, પાણી અને ગટર સહિતના 1400 કરોડથી વધુના કામો પ્રગતિમાં, 6 હજાર કરોડ વપરાશે
રાજ્યના સૌથી મોટા અને વધારે રકમનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામોની સમીક્ષા બેઠક આજે 9 જુલાઈના રોજ ભાજપના સત્તાધીશો અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ હતી. વર્ષ 2024- 25 અને 2025-26ના બજેટના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બજેટમાં જાહેરાત કરાયેલા કઠવાડા ગૌશાળા, ગટરના સફાઈમાંથી નીકળતી માટીનો રિયુઝ સહિતના કુલ ત્રણ કામોને […]
આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મહત્વની બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આજે દિલ્લી બોલાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે.આજે પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને વિપક્ષના નેતાઓ સાથે બેઠક થશે.આ બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. દિલ્હી ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ […]
હાલોલ પાવાગઢ રોડ પરના જર્જરિત દુકાનો સહિતના દબાણો તોડી પાડ્યા
હાલોલ નગરપાલિકા દ્વારા શહેર માં ગેરકાયદે જર્જરિત સહિત પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલ કાચા પાકા બાંધકામો દૂર કરવા હાથ ધરાયેલ મેગા ડીમોલેશનના ભાગ રૂપે બુધવારે સર્વે ન.29માં પાવાગઢ રોડ ગેરકાયદે ઉભા કરાયેલ પાકા છ મકાનો અને કતારબંધ દુકાનદારો ને અગાઉ પાલિકા દ્વારા નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. મોટી સંખ્યામાં કબ્જેદારો એ પોતાની સ્વેચ્છાએ મકાનો […]
112 મેડિકલ સ્ટોર્સમાં પોલીસ અને ડ્રગ ઇન્સ્પેક્ટરની 38 ટીમો દ્વારા ચેકિંગ
ગુજરાત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓના વેચાણને રોકવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના આદેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થાનિક પોલીસ, એસ.ઓ.જી. અને […]
ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારોની બિનહરીફ વરણી કરાઈ
જામનગરની ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રણીય સંસ્થા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના વર્ષ્ 2025થી 28 સુધીની કારોબારી સમિતિમાં બિનહરિફ ચૂંટાયેલા 23 સભ્યોમાંથી નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ છે. જેમાં પ્રમુખ પદે રામજીભાઈ એ. ગઢીયા તથા અન્ય હોદેદારોમાં ઉપપ્રમુખ પદે ધરમભાઈ કે. જોશી, માનદમંત્રી પદે મેહુલભાઈ ડી. જોબનપુત્રા, સહમંત્રી પદે બિપીનભાઈ એ. સોરઠીયા ખજાનચી પદે હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર પદે […]
લખનૌ-પ્રયાગરાજ એક્સપ્રેસ વે પર ખોદકામથી ભરેલી ટ્રક ફૂટઓવર બ્રિજ સાથે અથડાતાં તે તૂટી પડ્યો
ઉત્તર પ્રદેશમાં લખનૌ-પ્રયાગરાજ એક્સપ્રેસ વે પર રાયબરેલી જિલ્લામાં એક ખોદકામ કરનાર ટ્રક ભરેલો ટ્રેલર ફૂટ ઓવરબ્રિજ સાથે અથડાયો ત્યારે એક નાટકીય અકસ્માત કેમેરામાં કેદ થયો હતો, જેના કારણે આખું માળખું જમીન પર ધસી પડ્યું હતું. આ ઘટના મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. બુધવારે સામે આવેલા સીસીટીવીમાં ઓવરબ્રિજ સાથે અથડાતા દેખાઈ રહ્યું છે, જેના […]
હિમાચલ: બોમ્બની ધમકીને કારણે શિમલા, કુલ્લુ અને નાહનમાં જિલ્લા કોર્ટ ખાલી કરાવવામાં આવી; તપાસ શરૂ
હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને નાહનમાં જિલ્લા અદાલતોને બુધવારે ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા કર્મચારીઓએ સાવચેતીના પગલા તરીકે ત્રણ જિલ્લાઓમાં કોર્ટ સંકુલને ઝડપથી ખાલી કરાવ્યા હતા. પરિસર અને નજીકના વિસ્તારોની સંપૂર્ણ તપાસ કરવા માટે તમામ સ્થળોએ વિશેષ બોમ્બ ડિસ્પોઝલ […]
રાજસ્થાનના ચુરુમાં જગુઆર વિમાન ક્રેશ થતાં વાયુસેનાના ૨ પાઇલટ્સના મોત
બુધવારે બપોરે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં નિયમિત તાલીમ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાનું જગુઆર ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટના મોત થયા હતા. “આઈએએફનું જગુઆર ટ્રેનર વિમાન નિયમિત તાલીમ મિશન દરમિયાન આજે રાજસ્થાનના ચુરુ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. આ અકસ્માતમાં બંને પાયલોટને ગંભીર ઈજાઓ થઈ છે. કોઈ પણ નાગરિક સંપત્તિને નુકસાન થયું નથી,” એમ આઈએએફએ એક […]










