કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું, તેમના દ્વારા સતત ૮ મી વખત બજેટ રજુ કર્યું. તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન જાેતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આપતાં MBBS બેઠકો વધારવાનો ર્નિણય કર્યો છે. આ બેઠકો વધારાની સાથે વધુ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની તક મળશે, જે આરોગ્ય ક્ષેત્ર માટે […]
Author: JKJGS
કેરળના અલપ્પુઝામાં ઘરમાં આગ લાગવાથી એક વૃદ્ધ દંપતીનું કરૂણ મોત
કેરળના અલપ્પુઝામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં વહેલી સવારે એક ઘરમાં આગ લાગી હતી, જેના કારણે એક વૃદ્ધ દંપતીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજાે લઈ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે દંપતીના પુત્રની અટકાયત કરી છે, જેના પર […]
કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ સંસદમાં મોદી સરકાર ૩.૦ નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું
નવા બજેટમાં ડિફેન્સ માટે ૬.૮૧ લાખ કરોડની ફાળવણી, કેન્સર અને ગંભીર રોગો માટેની ૩૬ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આ મલ્ટિપ્લાયર્સ માટેનું બજેટ છે. નાણામંત્રીને સારા બજેટ માટે અભિનંદન. આ ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છેઃ પીએમ મોદી સૌપ્રથમ રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપવામાં આવી હતી જે બાદ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સિતારમન અને રાજ્યમંત્રી નાણા પંકજ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એ.પી.એમ.સી.માર્કેટ યાર્ડ સાવરકુંડલાના વેપારીઓ તથા સ્ટાફ મિત્રો સાથે સ્નેહ મિલન સહ સંગોષ્ટિ કાર્યક્રમ યોજાયો
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આજરોજ એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાના વેપારી મિત્રો તથા સ્ટાફ મિત્રો સાથે સ્નેહમિલનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશ કટારીયા દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો તથા સ્ટાફ મિત્રોને હોસ્પિટલના દરેક વિભાગની મુલાકાત કરવામાં આવેલ ત્યારબાદ હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓની ઝાંખી એક […]
‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત ૨૧ હજારથી વધુ લોકોને ‘સેફ ડ્રાઈવિંગ’ અંગે જાગૃત કરાયા
૭ હજારથી વધુ પેમ્ફ્લેટ, ૬૦૦થી વધુ વાહનોમાં રેડિયમ રીફ્લેકટર કામગીરી વાહન સંબંધી ૯૧૪ ગુન્હામાં ૩૧ લાખથી વધુની દંડનીય કાર્યવાહી ટુવ્હિલર, ફોરવ્હીલર, થ્રીવ્હીલર અને ટ્રાન્સપોર્ટ જેવા કુલ ૬૦૦થી વધુ વાહનોની યાંત્રિક તપાસણી સમગ્ર દેશ અને રાજ્યમાં વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે અને લોકો માર્ગ સલામતી બાબતે જાગૃત બને તે માટે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’ની ઉજવણીનો પ્રારંભ ગત ૧લી જાન્યુઆરીથી કરવામાં […]
બાજીપુરા હાઇસ્કુલ તથા બુહારી હાઇસ્કુલમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ યોજાયો
સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તાપી, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રીની કચેરી, તાપી તથા બ્લોક રિસોર્સ સેન્ટર, વાલોડનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ બાજીપુરા હાઇસ્કુલ તથા બુહારી હાઇસ્કુલમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ શાળાનાં 9 થી 12 ધોરણનાં વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ બાદ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીની દિશામાં કઈ […]
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે હવે ભાજપે પણ ખાંડા ખખડાવ્યાં
મિશન વિજયી ભવઃ ના મંત્ર સાથે એલાન-એ – જંગના મંડાણ થયાં. લોકસેવા માટે વોર્ડ નંબર ત્રણના મતદાતાનો સહયોગ માંગીને આ વિસ્તારના સ્વ. જયસુખભાઈ નાકરાણીએ દર્શવેલ નકશેકદમ પર ચાલવાનો સંકલ્પ કરતાં ગૌતમ સાવજ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે યુવાન, શિક્ષિત અને સરળ સ્વભાવ ધરાવનાર એડવોકેટ ગૌતમ સાવજે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ […]
જોડિયા ખાતે મહમદ યુસુબ દાઉદ જુમાણી & પરીવાર જોડિયા દ્વારા આયોજિત “જોડિયામાં હિન્દુ..મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ
જેમાં ૧૬ હિન્દુ અને ૨૫ મુસ્લિમ દમપતી પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. યુવતીઓને કરિયાવમાં ઘર માં ઉપયોગી બધી જ વસ્તુઓ પણ સાથે જ આપવામાં આવેલ છે.અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મૂળ જોડિયાના અને હાલમાં દુબઇ સ્થાયી થયેલા મહમદયુસુબ દાઉદ જુમાણી અને પરિવાર તરફથી આયોજિત આ સમુહ લગ્નમાં ૫૦ સર્વ જ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારના […]
સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે બે દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
હોમ, યજ્ઞ, લોક ડાયરો મહા પ્રસાદ સહિત નું આયોજન કરવામાં આવશે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે આગામી તા.6 અને 7 ના બે દિવસીય શ્રી ચામુંડા માતાજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચામુંડા માતાજી ના મંદિર ના લાભાર્થે તા 6/2/2025 ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે […]
છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે
જો કે છોટાઉદેપુર ભાજપા દ્વારા અંતિમ દિવસે પોતાના પત્તા ઓપન કર્યા અને 28 બેઠકો પૈકી 20 બેઠકો ઉપર પોતાના ઉમેવારો ઉતારવામાં આવ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ સાત વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે. લગભગ 22 માસના વહીવટદારના શાસન થી ચાલેલ નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાં નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાયું હતું. […]










