ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ પેરોલ/ ફર્લો/ વચગાળા જામીન તથા જેલ ફરારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ હોય તેવા કેદીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા જે.ડી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ચીલોડા સી.ટી.પોલીસ સ્ટેશન 1 ગુ.૨.નં.૧૭/૨૦૧૨ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબ આરોપીએ ચૌદ વર્ષની […]
Author: JKJGS
કવાંટ તાલુકાના પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યાં
ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ સાંસદ જશુભાઇ રાઠવા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંજુરી પત્રનું વિતરણ કરાયું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના લાભાર્થીઓને વર્ક ઓર્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ અગ્રણીઓના હસ્તે વર્કઓર્ડર વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ગીતાબેન […]
છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024 25ના વર્ક ઓર્ડર મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો
છોટાઉદેપુર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત વહીવટી તંત્રના સહયોગથી છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના કુલ 833 લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, […]
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છોટાઉદેપુર એપીએમસી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
છોટાઉદેપુર આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની આજરોજ ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઈચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 સભ્યો માંટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે. અને આજરોજ છોટાઉદેપુર ભાજપ દ્વારા ભરતભાઈ ડાંગર જિલ્લા પ્રભારી […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી મહિન્દ્રા XUV 500 ગાડીમાંથી કિ.રૂ.૨,૭૮,૬૪૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને સુચના આપેલ […]
દાહોદ જીલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓની પકડવા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની તા.૨૧/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધીની ખાસ ઝુંબેશ રાખવામા આવેલ હોઈ અને આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન આધારે અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે […]
માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ સહીત વિવિધ સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીએ લીમડાચોક ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
ભારત માતાકી જય ના નાદ સાથે લીમડાચોક ગુજી ઉઠ્યુ. માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા 26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક પર્વોત્સવ નિમીતે લીમડાચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાના પુજનનો જાહેર કાર્યક્રમનુ આયોજન કરાતા જેમા મોટી સંખ્યામાં નગરજનોએ સાથે વિહિપ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો […]
જોડિયા તાલુકાના જીરાગઢ પ્રા શાળા ખાતે 76 માં પ્રજાસતાક પર્વની ઊજવણી કરવામાં આવી હતી
જોડિયા તાલુકામાં 76 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી. મામલતદાર શ્રી જોડિયા શ્રી એમ.એમ કવાડિયા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન શ્રી ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી રાજપુત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી, એપીએમસી […]
સાવરકુંડલા ખાતે આવેલ જલારામ મંદિરે પણ પ્રજાસત્તાક પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી
અહીં પ. પૂ. શ્રી સંત શિરોમણી જલારામ બાપા તથા ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સિતામૈયાના શણગાર ત્રિરંગાની તર્જ પર કરવામાં આવેલ કોઈ પણ રાષ્ટ્રની સર્વોત્તમ પ્રગતિ માટે ભક્તિ સાથે નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત પરિશ્રમ સદભાવના અને ભાઈચારો પણ જરૂરી છે એ વાત પણ આ પ્રજાસતાક પર્વ નિમિત્તે મનમાં ગાંઠ વાળીને જીવનમાં ઉતારવા જેવી ખરી. મંદિરો […]
સાવરકુંડલામાં ઉજવાયો ભારત માતા પૂજન સાથે પ્રજાસત્તાક દિવસ
૨૬ મી જાન્યુઆરી ૭૬મા પ્રજાસત્તાક દિવસના રોજ સાવરકુંડલામાં શહેરમાં ભારત માતાનું ભવ્ય પૂજન અર્ચન શહેરના વિવિધ શેરી મહોલ્લામાં કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરના વિવિધ શેરી, મહોલ્લા, સોસાયટી જાહેર સ્થળો શ્રી બાળા હનુમાનજી મંદિર ઘનશ્યામનગર, સમર્પણ ગૌશાળા રેલવે ક્રોસિંગ પાસે, શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક, ગીતાંજલિ સોસાયટી, કૃષ્ણ કુંજ સોસાયટી, નંદીગ્રામ સોસાયટી,ગોકુલનગર,દેવળા ગેટ, નાની શાક માર્કેટ, […]










