અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને નિશાન બનાવવાનું એક ભયાનક કાવતરું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જાેડાયેલા એક ઇરાકી નાગરિકે ૨૦૨૦ માં ઈરાની કમાન્ડર કાસેમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાની કથિત યોજના બનાવી […]
Author: JKJGS
જામનગરથી ગાંધીનગર વહેલી સવારે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત
જામનગર, ધ્રોલ અને આસપાસના વિસ્તારના હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુવિધા માટે જામનગરથી ગાંધીનગર વહેલી સવારે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ સાથે બ્રહ્મદેવ સમાજના મીડિયા કન્વીનર અશ્વિન બી. આશા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જામનગરથી ગાંધીનગર ઓફિસ સમય પહેલાં પહોંચી શકાય તેવી એક પણ સીધી બસ સેવા ઉપલબ્ધ ન […]
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચાડવાના હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે. બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને મનોરંજક તેમજ જ્ઞાનવર્ધક રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકોમાં […]
માણાવદરમાં સ્વચ્છતાના બોર્ડ નીચે જ ગંદકીના ગંજ ખડકાતા રોષ
માણાવદર શહેરમાં સ્વચ્છતા જાગૃતિના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ‘માણાવદર લગાવશે સ્વચ્છતાના પંચ’ જેવા આકર્ષક સૂત્રોવાળા બોર્ડની બરાબર નીચે જ કચરાના ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયેલા છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી […]
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 27 મે બુધવારે સરકારી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે
ગુજરાત સરકારે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ હવે બકરી ઈદની જાહેર રજા 27 મે 2026ના બદલે 28 મે 2026, ગુરુવારના રોજ રહેશે. ગુજરાત સરકારે બકરી ઈદની રજામાં ફેરફાર કર્યો અગાઉ જાહેર કરાયેલા વર્ષ 2026ના સરકારી રજાના કેલેન્ડરમાં બકરી ઈદની રજા 27 […]
જેતલવડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ
વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળાબજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કે અવાજ ઉઠાવવામાં આવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ અપાતી હોવાની પણ […]
SSG હોસ્પિટલમાં 9 લાખની સર્જરી નિ:શુલ્ક કરાઈ
વડોદરાની સરકારી એસ.એસ.જી. હોસ્પિટલના કાન-નાક-ગળા અને હેડ-નેક સર્જરી વિભાગને હવે અત્યાધુનિક ‘સ્માર્ટ નેવ સિસ્ટમ’થી સજ્જ કરવામાં આવ્યો છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.જી.ઐયરના માર્ગદર્શન હેઠળ આજે આ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટનના દિવસે જ આ નવી સિસ્ટમની મદદથી ઝાલોદના રહેવાસી એક વર્ષ અને નવ મહિનાના નાના બાળકનું કોકલીયર ઈમ્પ્લાન્ટેશનની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. બાળકોની કોકલીયર […]
ગોવાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી, 61 હજાર ક્વાર્ટરિયા સાથે એકની ધરપકડ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો રૂ. 96.59 લાખની કિંમતનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.1,06,69,520ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા LCB વડોદરા ગ્રામ્યના પીઆઇ પી.જે. ખરસાણના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન […]
માંડલના હાંસલપુર નજીક સ્ક્રેપના વાડામાં લાગી આગ
માંડલ તાલુકાના હાંસલપુર ગામ નજીક આવેલા એક સ્ક્રેપના વાડામાં ભીષણ આગ લાગી હતી. નાયરા પેટ્રોલપંપથી ટી.પી.રોડ ઉપર ગ્લોબલ ડોરમેટરી તરફ જતાં માર્ગ પર આવેલા આ વાડામાં લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે.આગ કારમેટ, રબર અને ફોમ સહિતના જ્વલનશીલ સ્ક્રેપ મટીરીયલમાં લાગી હતી, જેના કારણે […]
સુરતના યુવાને ડાયવોર્સી કહીને અમદાવાદની મહિલાને ફસાવીને શરીર સંબંધ બાંધ્યા
અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ સુરતમાં રહેતા યુવક સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મેટ્રિમોનિયલ સાઈટ પરથી શરૂ થયેલો પરિચય પ્રેમ સંબંધ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે યુવક પહેલેથી જ પરણિત અને બે બાળકોનો પિતા હોવાનું સામે આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. […]










