સાંસદ ડો મનસુખ માંડવીયાને ઉપલેટા ખાતેની ઓફિસે રજૂઆત કરી. જેતપુર પીઠડીયા ટોલનાકે લોકલ ચાર્જનો વધારો ઝીંકાતા ભારે રોષ. જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા રૂ.૧૦ લોકલ ટોલ ચાર્જમાં સો ગણો વધારો કરી રૂ.૨૦ કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ ફાટી નીકળ્યો છે. ભાવ વધારા સામે ડાઇંગ એસોસિએશન અને […]
Author: JKJGS
કોડીનાર તાલુકા ના પાંચ પીપળવા ગામ ના યુવાન નું માર્ગ અકસ્માત માં થયેલા મોત ના વીમા કેસ માં આડત્રીસ લાખ ચૂકવવા કોડીનાર કોર્ટ નો ચુકાદો
પાંચ પીપળવા ગામ ના યુવાન નું ગત તા.૧૯/૩/૨૦૨૩ ના રોજ અકસ્માત માં મોત થયું હતું.તેમના અક્સમાત વીમા નું આડત્રીસ લાખ રૂપિયા ચૂકવવા કોડીનાર કોર્ટે આદેશ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના રહેવાસી સ્વ.જયરાજસિંહ દિલીપભાઈ ડોડીયાના અકસ્માત મૃત્યુના કેસમા મહે. કોડીનારના મોટર એક્સી. ક્લેઇમ ટ્રિબ્યુનલ દવારા રૂ. 32,11,000/- તેમજ વળતરની રકમ ઉપર […]
શ્રી પાતળિયા હનુમાનજી મહારાજ મંદિર સાનિધ્યમાં ગાંડા ઘેલા રામધુન મંડળ દ્વારા સંગીત મય શૈલીમાં હનુમાન ચાલીસા ના પાઠ નું ભવ્ય આયોજન
ગાંડા ઘેલા રામધુન મંડળ દ્વારા સંગીત મય શૈલીમાં હનુમાન ચાલીસા ના પાઠ નું ભવ્ય આયોજન શ્રી પાતળિયા હનુમાનજી મહારાજ મંદિર સાનિધ્યમાં કરવામાં આવેલ હતું સુપ્રસિદ્ધ કલાકારો એવા ભાઈ શ્રી ધરમદાન ગઢવી, ઝીલ બેન રાઈઠઠા, જીતેન્દ્ર ભાઈ ભટ્ટી, રઘુ સાહેબ, ચેતનભાઇ ગોહિલ, નરેન્દ્ર ભાઈ ભટ્ટી, નિરાલી બેન તબલાવાદક નૈતિકભાઈ અઘેડા ઢોલક જયેશભાઈ ભટ્ટી મંજીરા માણીગર કૌશિકભાઈ […]
દૈનિક રાશિફળ (31/03/2025)
મેષ આજના દિવસે તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. આજે […]
સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક કાર્યકર, શૈક્ષણિક સંસ્થાઓના વડા, બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ યુસીસીની અમલવારી સંદર્ભે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા વેબ પોર્ટલ, મેઇલ અને પોસ્ટના માધ્યમથી યુસીસી સંદર્ભે મંતવ્ય સૂચનો તા.૧૫ એપ્રિલ સુધીમાં રજૂ કરવા અનુરોધ ભારતના બંધારણમાં ઉલ્લેખિત સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા માટેના મૂલ્યાંકન માટેની સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતાબેન શ્રોફ અને શ્રી […]
બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકાનાં તેજસ્વી તારલાઓ માટે એક્સપોઝર વિઝીટ યોજાઈ
વિદ્યાર્થીઓએ મેળવેલ ઝળહળતી સિદ્ધિની યોગ્ય કદર અર્થે કરવામાં આવેલ આયોજનને હકારાત્મક પ્રતિસાદ દેશની નવી શિક્ષણ નીતિ 2020 વિધાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતો તથા સમજપૂર્વકનાં શિક્ષણ ઉપર ભાર મૂકે છે. જેનાં અનુસંધાને બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા વિવિધ ક્ષેત્રની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વધુ માહિતી આપતાં શાળાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે તાલુકાની […]
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ રથ સાથે કરવામાં આવેલ હતું. જેતપુર પાવી તાલુકાના વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ રેલી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં દીકરીઓના જન્મ પ્રમાણમાં વધારો […]
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના મુખ્ય અતિથિ સ્થાને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ગમાન ફળિયા ઝોઝ ખાતે સપ્તરંગી સરગમ કાર્યક્રમ – 2025 વાર્ષિક દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
સરકારના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અન્વયે કન્યા કેળવણીને ઉતેજન આપવા અને કન્યાઓને અધવચ્ચે થી પોતાનું ભણતર છોડી ના દે અને પોતાના પગભર થાય તે માટે પરિવારથી દૂર રહી હોસ્ટેલમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે કેજીબીવી એક આશીર્વાદ સમાન છે. તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા યોજાયેલ કાર્યક્રમમાં કન્યાઓ દ્વારા ખૂબ સરસ કૃતિઓ રજૂ કરવામાં આવેલી કાર્યક્રમમાં જિલ્લા […]
181 અભયમ ટીમ. સરાહનીય કામગીરી
પતિ પત્ની ના ઝગડાનું સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 181માં કોલ આવતા જણાવેલ છે, કે મારા પતિ તેમના ભાઈ બાંધોની વાતમાં આવીને વ્યશન કરીને હેરાનગતિ અને મારપીટ કરે છે. જેથી મારા પતિને સમજાવવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે. કોલ મળતાની સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ […]
વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતના ઉદય માટે મધ્યસ્થતા અને મધ્યસ્થતાની વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ છે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી પિયુષ ગોયલ
કાયદાકીય સુધારા અને મજબૂત મધ્યસ્થતા માળખું રોકાણકારોનો વિશ્વાસ અને આર્થિક વૃદ્ધિને વધારશે: શ્રી ગોયલ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાં યુનાઇટેડ ઇન્ટરનેશનલ અવોકેટ કોન્ફરન્સમાં વિશેષ પૂર્ણ સત્રને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતના ઉદભવ માટે મધ્યસ્થતા અને મધ્યસ્થતાની વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. પોતાનાં વક્તવ્યમાં તેમણે ભારતની ઝડપી આર્થિક […]










