શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન ઝ્ર ૧૩૦ ત્ન દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, પેશાબની થેલીઓ […]
Author: JKJGS
રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચન આપતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર
કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચન આપતા જિલ્લા કલેકટરશ્રી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અન્ન સલામતિ કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અને ઈ-કેવાયસી અંગે […]
બોડેલીનો સળગતો પ્રશ્ન સાંકળી થઈ ગયેલી હરખલી કોતર ચોમાસુ નજીક આવતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાનો ડર
બોડેલી સાથે સંકળાયેલ ચાર ગ્રામ પંચાયતના નગરજનોને શું ચોમાસુ ફરી ડુબાડશે..તેનો ડર સતાવી રહ્યો છે સરકાર દ્વારા કોઈ મોટી ભૂગર્ભ યોજના હેઠળ કામ કરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી અંત આવશે અને જો સમારકામ કરવામાં આવશે તો પરિસ્થિતિ જૈસે થે.. જ્યારે હવે ફરી ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે લોકો માં એક ડર સતાવી […]
ચૈત્ર નવરાત્રી ૩૦ માર્ચ-૬ એપ્રિલ ૨૦૨૫- શેરાવાળાઓ હાથી પર સવાર થઈને આવશે
હાથી પર સવાર થઈને આવો, શેરાવલી, મા જ્યોતવનલી ચૈત્ર નવરાત્રીમાં માતાનું દરેક સ્વરૂપ સ્ત્રી શક્તિના દરેક પાસાને દર્શાવે છે અને મહિલા સશક્તિકરણનું એક અદ્ભુત ઉદાહરણ પણ રજૂ કરે છે – એડવોકેટ કિશન સન્મુખદાસ ભવાની ગોંડિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે, ભારત અનાદિ કાળથી આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક રહ્યું છે, જે હજારો વર્ષ પૂર્વેના ઇતિહાસમાં નોંધાયેલું […]
જસ્ટિસ અને રાઇટ્સ ન્યાય અને અધિકાર કમિટી ગુજરાતના મુખ્ય ઉપ્રમુખ તરીકે સાવરકુંડલાના મુસ્લિમ યુવક સલીમ શેખની નિમણુંક અપાઈ
સાવરકુંડલાના મુસ્લિમ અગ્રણી અને સેવાભાવી સક્રિય યુવાન ન્યાય સલીમ શેખને ન્યાય અને અધિકાર કમિટી ગુજરાતના મુખ્ય ઉપ્રમુખ તરીકે સાવરકુંડલાના મુસ્લિમ સલીમ યુનુસભાઇ શેખની નિમણુંક અપાઈ છે સલીમભાઈ શેખ્ વિવિધ સેવાકીય સંસ્થા અને મીડિયા સાથે પણ જોડાયેલા છે યુવા એકતા મંચ અને માનવતાએકતા કમિટીમાં પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળે છે ત્યારે ન્યાય અધિકાર કમિટી દ્વારા ગુજરાત […]
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી સિંચાઈના પાણી અને મોબાઇલ ગેમો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી
વિવિધ સોશ્યલ નેટવર્કનાં માઘ્યમથી વિડીયો ગેમ ઉપર પ્રતિબંધ લગાવવા તથા કૃષિ સિંચાઈ યોજના પ્રોજેકટની મુદત વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આવેલ […]
સાવરકુંડલા સરકારી હોસ્પિટલના આધુનીકરણ માટે ૫૫ કરોડ રૂપિયા મંજુર કરાવતા ધારાસભ્ય કસવાળાનો આભાર વ્યક્ત કરતા રોગી કલ્યાણ સમિતીના સદસ્ય રાજુભાઇ શીંગાળા
સાવરકુંડલા ખાતે કે.કે સરકારી હોસ્પિટલમાં સાવરકુંડલા તાલુકાની જનતાને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા સરકારમાંથી રજુઆત કરીને રૂપિયા ૫૫ કરોડ મંજુર કરાવવામાં આવેલ આ રકમથી કે કે હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે સરકારી કે કે હોસ્પિટલમાં ૩૦૦ યુનિટના સ્ટોરેજ વાળી બ્લડ બેન્ક ટુંક કાર્યરત થશે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા તત્પર […]
જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત બનતા સરપંચનું સન્માન
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સરપંચને એવોર્ડ એનાયત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત થયું છે. આ સિદ્ધિ બદલ રાજ્યના પાણી પુરવઠા અને જળસંચય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગામના સરપંચ શ્રી અશોકભાઈ ચાંવનું સન્માન કરવામાં આવ્યું હતું. એક સમયે અસાધ્ય ગણાતો ક્ષય રોગ આજે આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને દવાઓના કારણે મટાડી શકાય […]
આજનું રાશિફળ (30/03/2025)
મેષ આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. પાર્ક માં ચાલતી વખતે, આજે તમે એવી વ્યક્તિ ને મળી શકો છો જેની સાથે ભૂતકાળ માં તમારી સાથે મતભેદ હતા. […]
કણજોતર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને ખુશીથી ભોજન કરાવવું એ એક મહાદાન છે આવું કરવાથી વિદ્યાર્થીઓને ફક્ત ભૌતિક રીતે પોષણ મળે છે માલાભાઈ હમીરભાઈ પઢીયાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષેની જેમ વર્ષમાં એકવાર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવે છે જેમાં બાલવાટિકા થી લઈ અને ધોરણ આઠ સુધીના તમામ વિદ્યાર્થીઓને બુદી ગાંઠીયા અને ચણા નુ શાક નું ભોજન […]










